‘સર્વમિત્ર’ ભાનુભાઇ પંડ્યાને સૂરિલી અને સંગીતમય સ્મરણાંજલિ

 લંડનમાં વસતાં ગુજરાતી સમુદાયમાં આગવી લોકચાહના ધરાવતા ‘સર્વમિત્ર’ સ્વ. ભાનુભાઇ પંડ્યાને તેમના મનપસંદ ગીતસંગીત દ્વારા સૂરિલી સ્મરણાંજલિ આપવાનો યાદગાર કાર્યક્રમ 20 એપ્રિલના રોજ અમદાવાદના આંગણે યોજાઇ ગયો. ભદ્રાબહેન ભાનુભાઇ પંડ્યા પરિવાર દ્વારા...

સંસ્થા સમાચાર (અંક 19 એપ્રિલ 2025)

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

નીસડન મંદિરના સ્થાપક અને વિશ્વના મહાન આધ્યાત્મિક ગુરૂઓ પૈકીના એક એવા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દિ નિમિત્તે લંડન સ્થિત નીસડન મંદિરના સાત...

SOAS SAHM દ્વારા આયોજિત ફેસ્ટિવલ ‘જર્નિઝ ઓફ એમ્પાયર એન્ડ ડિસપર્સ્ડ ડાયસ્પોરાસ’ બ્રુનેઇ ગેલેરી રૂમ્સ ખાતે અદ્દભૂત સામાજિક મોકળાશ આપે છે.

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

નરનારાયણ દેવ મંદિર - ભુજના તાબા હેઠળના શ્રી સ્વામિનારાયણ ટેમ્પલ - વિલ્સડન મંદિરના 47મા વાર્ષિક પાટોત્સવની ઉજવણી પ્રસંગે તા. 11થી 17 જુલાઇ દરમિયાન પારાયણ...

વિશ્વવિખ્યાત નીસડન મંદિર આ ઊનાળામાં 22થી 31 જુલાઇ દરમિયાન યોજાયેલા 10 દિવસના પ્રેરણા ઉત્સવમાં લાખો શ્રદ્ધાળુઓને આવકારવા અને એકઠાં કરવા અતિ ઉત્સુક છે. સાત...

શિવમ ફાઉન્ડેશન દ્વારા યુકેમાં વિવિધ સ્થળે શ્રી શિવ મહાપુરાણનું આયોજન થયું છે, જેના ભાગરૂપે 29 જુલાઇથી બોલ્ટનમાં પ.પૂ. ગિરિબાપુના વ્યાસાસને શિવકથા યોજાઇ...

સાંઈરામ દવેએ લંડન અને લેસ્ટરમાં ગુજરાતી લોકસાહિત્ય અને લોકડાયરાની પ્રસ્તુતિ આપી હતી. લોકસાહિત્ય, સંસ્કૃતિ અને હાસ્યના ત્રિવેણી સંગમમાં શ્રોતાઓએ સાંઇરામને...



to the free, weekly Gujarat Samachar email newsletter