
આપણા સૌના જીવનને સુખ-સમૃધ્ધીથી ભરપૂર કરનાર "બાગબાન" સમા પિતા-પપ્પાને ગીત – સંગીતના માધ્યમથી અંજલિ આપવા ફાધર્સ ડે પ્રસંગે તા. ૯ જૂન શુક્રવારના રોજ સાંજે...
લંડનમાં વસતાં ગુજરાતી સમુદાયમાં આગવી લોકચાહના ધરાવતા ‘સર્વમિત્ર’ સ્વ. ભાનુભાઇ પંડ્યાને તેમના મનપસંદ ગીતસંગીત દ્વારા સૂરિલી સ્મરણાંજલિ આપવાનો યાદગાર કાર્યક્રમ 20 એપ્રિલના રોજ અમદાવાદના આંગણે યોજાઇ ગયો. ભદ્રાબહેન ભાનુભાઇ પંડ્યા પરિવાર દ્વારા...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
આપણા સૌના જીવનને સુખ-સમૃધ્ધીથી ભરપૂર કરનાર "બાગબાન" સમા પિતા-પપ્પાને ગીત – સંગીતના માધ્યમથી અંજલિ આપવા ફાધર્સ ડે પ્રસંગે તા. ૯ જૂન શુક્રવારના રોજ સાંજે...
ઝોરોસ્ટ્રીયન ટ્રસ્ટ ફંડ્સ ઓફ યુરોપ (ZTFE)ના સ્થાપક ટ્રસ્ટી અને પ્રેસિડેન્ટ તથા ‘ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ઈન્ડિયા’ તરીકે જાણીતા ડો. દાદાભાઈ નવરોજીની ૩૦મી જૂને...
આપ સૌ આતુરતાથી જેની રાહ જોઇ રહ્યા છો તે આનંદ મેળાના દિવસો નજીક આવી રહ્યા છે. ગીત-સંગીત-નૃત્ય અને મનોરંજનના મહાસાગરને માણવા, અવનવી ચીજવસ્તુઅોનું શોપીંગ કરવા તેમજ દિલ્હી અોન ધ ગોની ખાણીપીણીની મોજ માણવાની તૈયારીઅો આપ સૌએ મિત્રો અને પરિવારજનો સાથે...
આગામી ફાધર્સ ડે પ્રસંગે આપના લોકપ્રિય સાપ્તાહિકો "ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ" દ્વારા લેસ્ટર, લંડન, કાર્ડીફ અને બર્મિંગહામમાં "પિતૃ વંદના - ભૂલી બીસરી યાદે" કાર્યક્રમોનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. શનિવાર તા. ૧૭ અને રવિવાર ૧૮ જુન - બે...
વડા પ્રધાન થેરેસાએ પતિ ફિલિપ મે સાથે શનિવાર, ત્રીજી જૂને BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર-નીસડન મંદિરની મુલાકાત લીધી હતી અને હિન્દુ સમાજના સભ્યોને મળ્યાં હતાં....
આ પૃથ્વીના પગથારે મનુષ્ય જન્મ લેતાં આપણે માની ગોદમાં આંખો ખોલી અને બાપને ખભે ચઢી જગ જોયું એની સેવાથી અધીક બીજી કોઇ સેવા નથી. મા-બાપ માટે દુ:ખ સહન કરવું એ કોઇ અહેસાન કે બોજ નથી, એ આપણી ફરજ છે, આપણા માથે એનું કર્જ છે, મા-બાપને સાથે રાખી એમની સાર-સંભાળ...
એશિયન વોઈસ ન્યૂઝવીક્લી દ્વારા આયોજિત બીજા એશિયન વોઈસ ચેરિટી એવોર્ડ્સનું આયોજન શુક્રવાર, ૧૯ મેના દિવસે હિલ્ટન પાર્ક લેન ખાતે કરવામાં આવ્યું હતું. માનવતાને...
બ્રેક્ઝીટ પછી આવેલી અણધારી ચૂંટણીઅો આ વખતે અલગ પરિણામો લાવે તો નવાઇ નહિં. કારણ એટલું જ છે કે આપણા ગુજરાતી ભારતીય મતદારોની પસંદગી બદલાઇ રહી છે, તો સામે...
આનંદ મેળો એટલે મન મૂકીને મેળાપ કરવાનું સ્થળ. ખાણી-પીણી અને મોજમજા કરવાનું સ્થળ, બધી ચિંતા અને પળોજણ મૂકીને નિરાંતે મહાલવાનું આદર્શ સ્થળ. ગુજરાતના જાણીતા કવિ શ્રી ભાગ્યેશ જહાના શબ્દોમાં કહીએ તો "તન ભળી ગયું ટોળામાં… મન મળી ગયું મેળામાં!” સરકારી...
BAPS સ્વામિનારાયણ મંદિર, લંડન ખાતે મંગળવાર, તા. ૨૩ મેએ ભગવાન સ્વામિનારાયણના ચોથા આધ્યાત્મિક અનુગામી બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજની ૧૨૫મી જન્મજયંતીની ઉત્સાહપૂર્વક...