‘સર્વમિત્ર’ ભાનુભાઇ પંડ્યાને સૂરિલી અને સંગીતમય સ્મરણાંજલિ

 લંડનમાં વસતાં ગુજરાતી સમુદાયમાં આગવી લોકચાહના ધરાવતા ‘સર્વમિત્ર’ સ્વ. ભાનુભાઇ પંડ્યાને તેમના મનપસંદ ગીતસંગીત દ્વારા સૂરિલી સ્મરણાંજલિ આપવાનો યાદગાર કાર્યક્રમ 20 એપ્રિલના રોજ અમદાવાદના આંગણે યોજાઇ ગયો. ભદ્રાબહેન ભાનુભાઇ પંડ્યા પરિવાર દ્વારા...

સંસ્થા સમાચાર (અંક 19 એપ્રિલ 2025)

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

બ્રિટિશ પાર્લામેન્ટ સમગ્ર વિશ્વમાં ‘મધર ઓફ ઓલ ડેમોક્રસી’નું માનવંતુ સ્થાન ધરાવે છે. આ સ્થળેથી વિશ્વભરમાં લોકોને ડેમોક્રસીની મહાન પ્રેરણા પ્રાપ્ત થઈ છે....

શનિવાર ૧૧ માર્ચના દિવસે નીસડન મંદિરના હુલામણા નામે પ્રસિદ્ધ લંડનના નીસડનના BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે આઠમો વાર્ષિક આંતરરાષ્ટ્રીય મહિલાદિન ઉજવવા...

ફેડરેશન ઓફ આંબેડકરાઈટ્સ એન્ડ બુદ્ધિસ્ટ ઓર્ગેનાઈઝેશન્સ યુકે (FABO UK) દ્વારા ૧૨ માર્ચ, રવિવારે વેસ્ટ લંડનમાં સાઉથોલના આંબેડકર ભવન ખાતે એક દિવસીય સેમિનાર...

હેરો કાઉન્સિલે ગ્લોબલ ફ્લેગ રેઈઝિંગ સેરિમનીમાં ભાગ લઈને કોમનવેલ્થ ડેની ઉજવણી કરી હતી. ફ્લેગ રેઈઝીંગમાં ડેપ્યુટી લેફ્ટનન્ટ જહોન પર્નેલ મેયર કાઉન્સિલર રેખાબહેન...

ગત ૨૬ ફેબ્રુઆરીએ સ્વામીનારાયણ મંદિર કિંગ્સબરી સમુદાયે ૨૦૦૯થી અત્યાર સુધીની૨૦મી બ્લડ ડોનેશન સેશન યોજી હતી. મંદિરના પ્રેરક આચાર્ય સ્વામીશ્રી મહારાજ ૭૫ વર્ષના...

ભારતીય વિદ્યા ભવન ખાતે આઠ ફેબ્રુઆરીએ ભારતના ૬૮મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં યુકેસ્થિત ભારતીય નાયબ હાઈ કમિશનર દિનેશ પટનાયક, લોર્ડ ભીખુ પારેખ અને લોર્ડ નવનીત ધોળકિયા, ભારતીય વિદ્યાભવનના ચેરમેન જોગિન્દર સંગર અને એક્ઝિક્યુટિવ...

મહારાષ્ટ્રના સોશ્યલ જસ્ટીસ અને સ્પેશ્યલ આસીસ્ટન્સ ડીપાર્ટમેન્ટના મંત્રી શ્રી રાજકુમાર બોડાલેએ તાજેતરમાં લંડન સ્થિત બાબાસાહેબ આંબેડકર ભવનની મુલાકાત લઇ ભવનને...

ભારતની નેશનલ કેરિયર એર ઇન્ડિયા દ્વારા લંડન હીથરો ખાતેથી તમામ ફ્લાઇટો હવે 'ક્વીન્સ ટર્મિનલ' તરીકે અોળખાતા અને સુખ સુવિધાઅોથી ભરપૂર ટર્મિનલ ટુ પરથી ઉપડશે...

પ્રિન્સ ઓફ વેલ્સની ચેરિટી પૈકીની એક અને બ્રિટિશ એશિયન લોકસેવા માટેની યુકેની અગ્રણી સંસ્થા બ્રિટિશ એશિયન ટ્રસ્ટ દ્વારા ગુરુવાર, ૨જી ફેબ્રુઆરીએ લંડનમાં ગીલ્ડહોલ...

તાજેતરના વર્ષોમાં લંડન અને યુકેના નેટ આંતરરાષ્ટ્રીય માઈગ્રેશનમાં સતત વધારો થયો છે અને આ વધારામાં ઈયુનો સિંહફાળો રહ્યો છે. ઈયુના માઈગ્રન્ટ્સ કામ માટે જ મુખ્યત્વે યુકે આવે છે. લંડન એસેમ્બલી ઈકોનોમી કમિટી દ્વારા લંડનમાં માઈગ્રેશન પર ટુંકા અને લાંબા...



to the free, weekly Gujarat Samachar email newsletter