યુવાન EV પ્રણેતા રાજ મહેતાના પ્રેરણાદાયી શબ્દોની યુવાનો પર ગાઢ અસર

વિશ્વના સૌથી યુવાન EV પ્રણેતા અને ગ્રેટા ઈલેક્ટ્રિક સ્કૂટરના સ્થાપક રાજ શૈલેષભાઈ મહેતાએ સોમવાર, 25 મે, 2026ના રોજ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, નાઈરોબીની મુલાકાત લીધી હતી. તેમના પ્રેરણાદાયી શબ્દોએ ઘણા યુવાનો પર ગાઢ અસર કરવા સાથે તેમને ગહનપણે...

લંડનમાં ભગવાન જગન્નાથની રથયાત્રાઃ ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો ઉત્સવ

રવિવાર, 24 મે 2026ના દિવસે રાજધાની લંડનની શેરીઓમાં ભગવાન જગન્નાથની રથયાત્રા પ્રસંગે ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાની ભવ્ય ઉજવણી સાથે ઉત્સવનું વાતાવરણ સર્જાયું હતું. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટાભાઈ બલરામજીની પવિત્ર મૂર્તિઓ સાથે 40 ફૂટ...

સદગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત સ્વામિનારાયણ મંદિર કુમકુમ - લંડનના 11મા પાટોત્સવ પ્રસંગની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે...

અમદાવાદમાં છારોડી સ્થિત સુપ્રસિદ્ધ SGVP ગુરુકૂળ ખાતે હરિભક્તોની વિશાળ ઉપસ્થિતિમાં ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમના પ્રારંભે...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

છ ગામના સભ્યો દ્વારા 7 જુલાઇના રોજ બ્લ્યુ રૂમ મુંબઇ ગાર્ડન્સમાં પિકનિકનું આયોજન થયું હતું, જેમાં સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ભારે વરસાદના...

વિલ્સડન શ્રી સ્વામિનારાયણ મંદિરે 20 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રસંગે વિશેષ શિબિરનું આયોજન કરાયું હતું, જેમાં 100થી વધુ લોકોએ ભાગ લઇને યોગાસનથી તન-મનને...

વરિષ્ઠ ગુજરાતી ડાયસ્પોરિક સાહિત્યકાર બળવંત નાયકની અનેક અપ્રસિદ્ધ લેખસામગ્રીઓનું વિલાયતના સાહિત્યકાર વલ્લભ નાંઢા સંપાદિત પુસ્તકનું જાહેર લોકાર્પણ શનિવાર,...



to the free, weekly Gujarat Samachar email newsletter