બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
જાસપુર ખાતે નિર્માણ પામનારા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વ ઉમિયાધામનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે 29 ફેબ્રુઆરીએ વિશ્વ ઉમિયાધામ સ્મૃતિ મંદિરનો ચતુર્થ પાટોત્સવ ઉજવાયો હતો. બે દિવસીય ચતુર્થ પાટોત્સવમાં અમેરિકા-કેનેડા સહિતના દેશો અને...
ઝી ટીવીના વિશિષ્ટ કોમ્યુનિટી શો ‘આઉટ એન્ડ એબાઉટ’ સાથે વધુ એક રોમાંચક વીકએન્ડ માટે તૈયાર થઈ જાઓ!
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
પ્રેસ્ટનના ભક્તોએ રવિવારે નોર્થવેસ્ટમાં આવેલા છ ધામ મંદિરોની યાત્રા ભારે ધર્મોલ્લાસ સાથે સંપન્ન કરી હતી.
લંડનસ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર-કુમકુમના 10 મા પાટોત્સવ પ્રસંગે લિન્ડન ટાઉનમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણબાપા અને મુક્તજીવન સ્વામીબાપાની ભવ્ય...
હેરો લેઝર સેન્ટરમાં શનિવારથી પવિત્ર ષોડશ ગ્રંથ સપ્તાહ મહોત્સવનો રંગેચંગે પ્રારંભ થયો છે.
ઐતિહાસિક શહેર કેમ્બ્રિજ એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ પ્રસંગનું સાક્ષી બની રહ્યું છે. વિશ્વની સૌથી જૂની અને સૌથી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાંની એક જીસસ કોલેજ,...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
ભાદરણ બંધુ સમાજ દ્વારા 13 ઓગસ્ટના રોજ (સવારે 10.00થી રાત્રે 8.00) એન્યુઅલ જનરલ મિટિંગ (એજીએમ) અને પિકનિક ડેનું આયોજન કરાયું છે.
પ્રખ્યાત આધ્યાત્મિક કથાકાર અને ઉપદેશક પૂજ્ય મોરારિ બાપુની રામ કથાનું આયોજન યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજની જિસસ કોલેજ ખાતે શનિવાર 12 ઓગસ્ટથી રવિવાર 20 ઓગસ્ટ 2023ના...
સ્ટેનમોર વિસ્તારમાં શ્રી સ્વામિનારાયણ મંદિર, કુમકુમ યુકેની સ્થાપનાને ૬ ઓગષ્ટના રોજ ૧૦ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે તે પ્રસંગે યોજાયેલા પાટોત્સવ મહોત્સવમાં હાજરી...