હેમરસ્મિથના એવેન્ટિમ ખાતે ઈન્ડો-જાઝ બેન્ડ શક્તિની 50મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા ધરાવતા ગિટારના જાદુગર જ્હોન મેક્લોઘલીન અને તબલા...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
ભાદરણ બંધુ સમાજ-યુકે દ્વારા છેલ્લા 40 વર્ષથી સંસ્થા અને સમાજના ઉત્થાન માટે ઉદારહાથે સખાવત અને નિઃસ્વાર્થભાવે યોગદાન આપી રહેલા સેવાભાવીઓને સન્માનવા એપ્રિશિએશન સેલિબ્રેશનનું આયોજન કરાયું હતું.
હેમરસ્મિથના એવેન્ટિમ ખાતે ઈન્ડો-જાઝ બેન્ડ શક્તિની 50મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા ધરાવતા ગિટારના જાદુગર જ્હોન મેક્લોઘલીન અને તબલા...
ગુરુ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ ૨જી જુલાઇ, રવિવારે સાંજે લંડનના વિખ્યાત સાઉથબેંક સેન્ટરના એલિઝાબેથ હોલમાં આધ્યાત્મિક અને શૈક્ષણિક ગુરુઓની ઉજવણી સાથે મહાયોગી-મહર્ષિ...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
શ્રી જગન્નાથ સોસાયટી યુકે (SJSUK) દ્વારા રવિવાર 25મી જૂન 2023ના દિવસે ભગવાન જગન્નાથજીની પવિત્ર રથયાત્રાની ઉજવણી લંડનના સાઉથોલ ખાતે કરવામાં આવી હતી જ્યાં...
લંડનના ભારતીય વિદ્યા ભવન સાથે સંકળાયેલા શ્રી ઈન્દ્ર કુમાર સેઠીઆના સ્મરણાર્થે તેમના પરિવાર, મિત્રો, સાથીઓ અને સ્વજનોની ઉપસ્થિતિમાં 22 જૂન, ગુરુવારે ભવન...
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આધ્યાત્મિક વડા આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી આધ્યાત્મિક વિચરણ માટે બ્રિટન પધાર્યા છે.
અનુપમ મિશનના અધિષ્ઠાતા પરમ પૂજ્ય સાહેબજીની વૈશ્વિક તીર્થયાત્રાને 50 વર્ષ થઈ ગયા છે. 1973માં શરૂ થયેલી આ મહાતીર્થયાત્રા, સંત સમાગમ, સત્સંગ અને સેવાના 50...
શ્રી પ્રજાપતિ એસોસિએશન યુ.કે. દ્વારા 10મા સીનિયર્સ સ્નેહ સંમેલનનું આયોજન બર્મિંગહામના રાધાસ્વામી રસીલા સત્સંગ સેન્ટર ખાતે રવિવાર, 21 મે 2023ના રોજ કરાયું...
કેન્ટન - હેરો સ્થિત શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર ખાતે 10 જૂનના રોજ યોજાયેલી સહજાનંદ વ્યાખ્યાન માળાને સંબોધતા પ.પૂ. શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ મનની...
નીસડન સ્વામિનારાયણ મંદિરમાં રવિવારે યુરોપ દિન અને બાલ-બાલિકા દિનની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી.