
ભારતમાં અયોધ્યા ખાતે નવનિર્મિત રામ મંદિરમાં રામલલ્લાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠાને ન્યૂ ઝીન્ડના ભારતીય ડાયસ્પોરાએ ભાવુકતા સાથે વધાવી લીધી હતી. ઈન્ડિયન માઈનોરિટીઝ...
લંડનમાં વસતાં ગુજરાતી સમુદાયમાં આગવી લોકચાહના ધરાવતા ‘સર્વમિત્ર’ સ્વ. ભાનુભાઇ પંડ્યાને તેમના મનપસંદ ગીતસંગીત દ્વારા સૂરિલી સ્મરણાંજલિ આપવાનો યાદગાર કાર્યક્રમ 20 એપ્રિલના રોજ અમદાવાદના આંગણે યોજાઇ ગયો. ભદ્રાબહેન ભાનુભાઇ પંડ્યા પરિવાર દ્વારા...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
ભારતમાં અયોધ્યા ખાતે નવનિર્મિત રામ મંદિરમાં રામલલ્લાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠાને ન્યૂ ઝીન્ડના ભારતીય ડાયસ્પોરાએ ભાવુકતા સાથે વધાવી લીધી હતી. ઈન્ડિયન માઈનોરિટીઝ...
ધ ઈન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્સિયસનેસ (ISKCON) ભગવાન રામના અયોધ્યામાં પરત આગમન અને ઉત્તર ભારતમાં રામ જન્મ ભૂમિ ટેમ્પલના સોમવાર 22 જાન્યુઆરી 2024ના...
ભારતના અયોધ્યામાં સોમવાર 22 જાન્યુઆરીએ શ્રી રામ મંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે ભારતવાસીઓની સાથોસાથ યુકેમાં પણ ભારતીય ડાયસ્પોરામાં...
યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનના શ્રી સંજય કુમાર, સેકન્ડ સેક્રેટરી (કો-ઓર્ડિનેશન)ને ભારતીય સમુદાયો દ્વારા ઈન્ડિયા હાઉસમાં આયોજિત કાર્યક્રમમાં ભાવભીની વિદાય...
ઈલિંગના મેયર કાઉન્સિલર હિતેશ ટેઈલર દ્વારા 7 જાન્યુઆરી 2024ના રોજ ન્યૂ યર સિવિક સર્વિસનું આયોજન કરાયું હતું જેનું યજમાનપદ ગ્રીનફોર્ડના શ્રી જલારામ મંદિર...
ગુજરાત સમાચાર અને Asian Voice દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલની 73મી પૂણ્યતિથિએ સંગત સેન્ટર - હેરો ખાતે પ્રાર્થનાસભાનું આયોજન કરાયું હતું.
નાગ્રેચા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિખ્યાત ગાયક મુકેશની જન્મ શતાબ્દીની સૂરિલી ઉજવણી કરવામાં આવી હતી.
સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ કુમકુમ મંદિર - મણિનગર ખાતે શનિવારે પૂર્ણ પુરષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનના મુખમાંથી...
લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન ( LCNL) દ્વારા રવિવાર, 3 ડિસેમ્બર 2023ના દિવસે હેરોના ધામેચા લોહાણા સેન્ટર ખાતે મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ ઈવેન્ટનો...
લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન (LCNL) દ્વારા ત્રીજી ડિસેમ્બર - રવિવારે સવારે 10થી સવારે સાંજે 4 વાગ્યા સુધી સાઉથ હેરોમાં ધામેચા લોહાણા સેન્ટર ખાતે મેડિકલ...