નવનાત દ્વારા 25 વર્ષથી ચોપડા અને લક્ષ્મી પૂજનની ઉજવણી

નવનાત પરિવાર દ્વારા છેલ્લા 25 વર્ષથી ચોપડા અને લક્ષ્મી પૂજનની ઉજવણી કરવામાં આવે છે. સમૃદ્ધિ, એકતા અને સંસ્કૃતિનો આ અવિનાશી ઉત્સવ પરંપરા સમૃદ્ધિ, આભાર અને નવા આરંભનું પ્રતિક છે. પરંપરા અનુસાર, આ વર્ષે પણ 20 ઓક્ટોબરે પવિત્ર પ્રસંગની ઉજવણી ભવ્ય...

સંસ્થા સમાચાર (અંક 30 ઓગસ્ટ 2025)

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

 બેરોનેસ શ્રીલા ફ્લેધરના અંતિમ સંસ્કાર અને તેમના જીવનની અનોખી ઉજવણી 2024ની 22 માર્ચે ઈસ્ટ હેમ્પસ્ટીડ પાર્ક ક્રીમેટોરિયમ, બ્રેકનેલ ખાતે યોજવામાં આવ્યા હતા. બેરોનેસ...

મેલ્ટન રોડસ્થિત શ્રી હનુમાન મંદિર અને ભક્તો દ્વારા રુશી ફિલ્ડ્સ રીક્રીએશન ગ્રાઉન્ડ ખાતે સૌપ્રથમ વખત રવિવાર 24 માર્ચે આયોજિત હોલિકાદહન કાર્યક્રમને ભારે...

જાસપુર ખાતે નિર્માણ પામનારા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વ ઉમિયાધામનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે 29 ફેબ્રુઆરીએ વિશ્વ ઉમિયાધામ સ્મૃતિ મંદિરનો...

સાઈબાબાના ભક્તજનો માટે આનંદના સમાચાર છે. શિરડી સાઈબાબા ટેમ્પલ એસોસિયેશન ઓફ લંડન હસ્તકના લેસ્ટરમાં કોલ્ટન સ્ટ્રીટ ખાતે આવેલું સાઈબાબા મંદિર નવા સ્થળે ખસેડાઈ...

સાઈબાબાના ભક્તજનો માટે આનંદના સમાચાર છે. શિરડી સાઈબાબા ટેમ્પલ એસોસિયેશન ઓફ લંડન હસ્તકના લેસ્ટરમાં કોલ્ટન સ્ટ્રીટ ખાતે આવેલું સાઈબાબા મંદિર નવા સ્થળે ખસેડાઈ...

પ.પૂ. મહંત સ્વામી મહારાજની પ્રેરણા થકી BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડન પણ અયોધ્યામાં નવનિર્મિત શ્રી રામ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે યુકે અને યુરોપના 60 BAPS મંદિરો...



to the free, weekly Gujarat Samachar email newsletter