વિશ્વ ઉમિયાધામમાં ચતુર્થ પાટોત્સવઃ ભક્તોનું ઘોડાપુર

જાસપુર ખાતે નિર્માણ પામનારા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વ ઉમિયાધામનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે 29 ફેબ્રુઆરીએ વિશ્વ ઉમિયાધામ સ્મૃતિ મંદિરનો ચતુર્થ પાટોત્સવ ઉજવાયો હતો. બે દિવસીય ચતુર્થ પાટોત્સવમાં અમેરિકા-કેનેડા સહિતના દેશો અને...

ઝી ટીવીનો કોમ્યુનિટી શો ‘આઉટ એન્ડ એબાઉટ’

ઝી ટીવીના વિશિષ્ટ કોમ્યુનિટી શો ‘આઉટ એન્ડ એબાઉટ’ સાથે વધુ એક રોમાંચક વીકએન્ડ માટે તૈયાર થઈ જાઓ! 

હેમરસ્મિથના એવેન્ટિમ ખાતે ઈન્ડો-જાઝ બેન્ડ શક્તિની 50મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા ધરાવતા ગિટારના જાદુગર જ્હોન મેક્લોઘલીન અને તબલા...

ગુરુ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ ૨જી જુલાઇ, રવિવારે સાંજે લંડનના વિખ્યાત સાઉથબેંક સેન્ટરના એલિઝાબેથ હોલમાં આધ્યાત્મિક અને શૈક્ષણિક ગુરુઓની ઉજવણી સાથે મહાયોગી-મહર્ષિ...

શ્રી જગન્નાથ સોસાયટી યુકે (SJSUK) દ્વારા રવિવાર 25મી જૂન 2023ના દિવસે ભગવાન જગન્નાથજીની પવિત્ર રથયાત્રાની ઉજવણી લંડનના સાઉથોલ ખાતે કરવામાં આવી હતી જ્યાં...

લંડનના ભારતીય વિદ્યા ભવન સાથે સંકળાયેલા શ્રી ઈન્દ્ર કુમાર સેઠીઆના સ્મરણાર્થે તેમના પરિવાર, મિત્રો, સાથીઓ અને સ્વજનોની ઉપસ્થિતિમાં 22 જૂન, ગુરુવારે ભવન...

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આધ્યાત્મિક વડા આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી આધ્યાત્મિક વિચરણ માટે બ્રિટન પધાર્યા છે. 



to the free, weekly Gujarat Samachar email newsletter