80 વર્ષની વયે પણ મગજને તેજ રાખશે આ 6 આદત

શું આપણું મગજ 80 વર્ષની ઉમર પછી પણ 40-50 વર્ષની વ્યક્તિ જેવું તેજ રહી શકે છે? નવી દિલ્હી સ્થિત ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ (એઇમ્સ)નું સંશોધન અને અમેરિકન ફેડરેશન ફોર એજિંગ દ્વારા કરવામાં આવેલો સુપરએજર્સ સ્ટડી રિપોર્ટ કહે છે કે...

નાગરવેલનું પાનઃ માત્ર મુખવાસ નહીં, ઔષધી તરીકે પણ ઉપયોગી

નાગરવેલના પાન ઔષધીય ગુણોથી ભરપુર હોય છે, જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે. શરીરને લાભ થાય તે રીતે પાન ખાવું હોય તો તેને મીઠા પાન તરીકે નહીં પણ એકલું પાન ખાવું જોઈએ. બહુ બહુ તો તમે તેમાં શેકેલી કે કાચી વરિયાળી નાંખી શકો કેમ કે વરિયાળી...

પદ્મશ્રી વિજેતાએ 2 વર્ષની મહેનતથી આ સાડી બનાવી

અમેરિકાના મહાનગર ન્યૂયોર્કમાં તાજેતરમાં આયોજિત શાનદાર સમારોહ ‘ટાઈમ 100 ગાલા’માં રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીનો લૂક છવાયો હતો. 

મિલેનિયલ માતા વધુ તણાવમાં, બૂમર્સ કરતાં ત્રણ ગણી વધારે

એક સરવેના તારણ અનુસાર, મિલેનિયલ માતાઓ (1981-1996 વચ્ચે જન્મેલી) સૌથી વધુ માનસિક રીતે થાકેલી અને અસંતુષ્ટ હોવાનું જાણવા મળ્યું છે. ‘ટોકર રિસર્ચ’ દ્વારા ‘ઈટ્સ એ ફેમિલી થિંગ’ સાથે મળીને બે હજાર મહિલાઓને આવરી લઇ આ સરવે કરવામાં આવ્યો હતો.



to the free, weekly Gujarat Samachar email newsletter