ભારતીય રસોડામાં જોવા મળતા અજમો અને જીરુ સ્વાસ્થ્યની સુખાકારી જાળવવા માટે બહુ ઉપયોગી છે. તો આવો, આજે આપણે જાણીએ તેના ઉપયોગ અંગે...
આખી દુનિયામાં થતાં મૃત્યુના મોટા કારણોમાંથી હૃદયરોગ પણ એક છે. જોકે, જ્હોન્સ હોપકિન્સ મેડિકલ સ્કૂલના કાર્ડિયોલોજિસ્ટ ડો. રોજર બ્લુમેન્થલ જણાવે છે કે, જો યોગ્ય કાળજી લેવામાં આવે તો 80 ટકા હૃદય રોગ અટકાવી શકાય છે.
સૌંદર્ય અને પ્રતિભાના સંગમ સમાન મિસ વર્લ્ડ 2026 બ્યૂટી કોન્ટેસ્ટનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ વર્ષે સ્પર્ધા વિયેતનામના મનોહર સ્થળો પર યોજાઇ રહી છે, જેમાં ભારતનું પ્રતિનિધિત્વ ઉજ્જૈનની વતની અને વડોદરાની પ્રતિષ્ઠિત એમ.એસ. યુનિવર્સિટીમાં ભણેલી...
દ૨ વર્ષે જન્મદિવસ સાથે ઉમર વધે છે, પણ શું તમે હું ક્યારે વિચાર્યું છે કે તમારો ચહેરો આ ઉમરને કેટલી રીતે દર્શાવે છે? ફાઈન લાઈન, રિન્કલસ એ બધું ‘એજિંગ સાઈન’ તરીકે ઓળખાય છે. એજિંગ એ કુદરતી પ્રક્રિયા છે, પણ તેની અસર સમય પહેલા દેખાય તે માટે આપણે...