
અભિનેત્રી પરિણીતિ ચોપરાએ ક્યારેક વિચાર્યું હશે કે તેના મનનો માણિગર ઘોડા કે હાથી પર સવાર થઇને તેને પરણવા આવશે. જોકે, રાઘવે તેનાથી કંઇક અલગ જ વિચાર્યું છે.
અભિનેત્રી પરિણીતિ ચોપરાએ ક્યારેક વિચાર્યું હશે કે તેના મનનો માણિગર ઘોડા કે હાથી પર સવાર થઇને તેને પરણવા આવશે. જોકે, રાઘવે તેનાથી કંઇક અલગ જ વિચાર્યું છે.
કેનેડામાં એક ફેસ્ટિવલ દરમિયાન ડોલી સિંઘ, ભૂમિ પેડનેકર, અનિલ કપૂર, શિબાની બેદી, કુશા કપિલ અને શેહનાઝ ગિલે હાજરી આપી હતી.
અભિનેત્રી પરિણીતિ ચોપરાએ ક્યારેક વિચાર્યું હશે કે તેના મનનો માણિગર ઘોડા કે હાથી પર સવાર થઇને તેને પરણવા આવશે. જોકે, રાઘવે તેનાથી કંઇક અલગ જ વિચાર્યું છે.
કેનેડામાં એક ફેસ્ટિવલ દરમિયાન ડોલી સિંઘ, ભૂમિ પેડનેકર, અનિલ કપૂર, શિબાની બેદી, કુશા કપિલ અને શેહનાઝ ગિલે હાજરી આપી હતી.
ગણેશોત્સવની ધામધૂમ બોલિવૂડમાં પણ છવાઈ છે. દર વર્ષની જેમ શિલ્પા શેટ્ટી આ વર્ષે પણ ઘરે ગણેશજી લઈ આવી છે.
હિન્દી ફિલ્મોના પ્રખ્યાત કોમેડી અભિનેતા બિરબલનું 12 સપ્ટેમ્બરે સાંજે નિધન થયું છે. તેઓ 84 વર્ષના હતા. તેમના જૂના મિત્ર અને સાથીદાર જુગ્નુએ આ માહિતી આપી...
ભારતીય ફિલ્મ ઉદ્યોગના સૌથી વધુ ચર્ચાસ્પદ વિષયોમાં સલમાન ખાનના લગ્નનો સમાવેશ થાય છે. સલમાન ખાન પોતે પણ લગ્નના વિષયને હસવામાં ટાળી દેવા પ્રયાસ કરે છે. જોકે...
દક્ષિણ ભારતની હોટ સ્ટાર સામંથા રુથ પ્રભુ ટૂંક સમયમાં રાજકારણમાં ઝંપલાવે તેવી સંભાવના છે. સામંથા તેલંગણમાં સત્તા ધરાવતા કે. ચન્દ્રશેખર રાવના પક્ષ ભારત રાષ્ટ્ર...
પરિણિતી ચોપરા તથા ‘આપ’નાં યુવા સાંસદ રાઘવ ચઢ્ઢાનાં લગ્નનાં વેન્યૂ સહિતની વિગતો બહાર આવી છે. તે અનુસાર 23 અને 24 સપ્ટેમ્બરના તેઓ ઉદયપુરની એક વૈભવી હોટલમાં...
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની રિટેઈલ બ્રાન્ચની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટની ચિલ્ડ્રનવેર બ્રાન્ડ ‘એડ-એ-મમ્મા’માં મોટી ભાગીદારી ખરીદી રહ્યું...
સુપરસ્ટાર અક્ષય કુમારે શનિવારે ભગવાન મહાકાલના શહેર ઉજ્જૈનમાં પોતાનો 56મો જન્મદિવસ ઉજવ્યો હતો. ખાસ વાત એ છે કે ભગવાન મહાકાલના આશીર્વાદ લીધા બાદ અક્ષય કુમારે...
લેખક, ગીતકાર અને કવિ જાવેદ અખ્તરને લંડન યુનિવર્સિટીની સ્કૂલ ઓફ ઓરિએન્ટલ એન્ડ આફ્રિકન સ્ટડીઝ ખાતે એક સમારોહમાં માનદ્ ડી.લિટ. (ડોક્ટર ઓફ લિટરેચર) પદવીથી...