- 07 Sep 2015

કપૂર ખાનદાનના ઋષિ કપૂરે ૪ સપ્ટેમ્બરે જીવનના ૬૩ વર્ષ પૂર્ણ કર્યા. તેમણે પોતાનો જન્મ દિન લંડનમાં પુત્ર રણબીર અને પત્ની નીતુ સાથે ઉજવ્યો હતો.
અમિતાભ બચ્ચન સદીના મહાનાયક છે અને 83 વર્ષની ઉમરે પણ યુવાનો જેવી જ ઉર્જા સાથે કામ કરી રહ્યા છે. ફિલ્મોની સાથે તેઓ સોશિયલ મીડિયા અને બ્લોગ દ્વારા ફેન્સ સાથે સતત સંપર્ક જાળવે છે. તાજેતરમાં તેમણે પોતાના બ્લોગમાં આશ્ચર્યજનક ખુલાસો કરીને સહુને ચોંકાવી...
કેટલાક દિવસોથી આમિર ખાનના વ્યક્તિગત જીવનને લઈને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા ચાલી રહી હતી. એવા અહેવાલ હતા કે આમિર ખાન અને ગૌરી સ્પ્રેટ આગામી પાંચમી જુલાઈએ કોર્ટ મેરેજ કરવા છે.

કપૂર ખાનદાનના ઋષિ કપૂરે ૪ સપ્ટેમ્બરે જીવનના ૬૩ વર્ષ પૂર્ણ કર્યા. તેમણે પોતાનો જન્મ દિન લંડનમાં પુત્ર રણબીર અને પત્ની નીતુ સાથે ઉજવ્યો હતો.

અનેક હિન્દી ફિલ્મોમાં લાંબા સમય સુધી યાદગાર સંગીત પિરસનાર લોકપ્રિય સંગીતકાર આદેશ શ્રીવાસ્તવ (૫૧)નું બ્લડકેન્સરને કારણે ૪૫ દિવસ સુધી ઝઝૂમ્યા પછી ૫ સપ્ટેમ્બરે...

ઉદય શેટ્ટી (નાના પાટેકર) અને મજનૂભાઈ (અનિલ કપૂર) હવે કાળા કામ છોડીને વેપાર-ધંધો કરી રહ્યા છે. ઉદય અને મજનૂના જીવનમાં હવે કોઈ રંગ રહ્યો નથી અને તેઓ પણ કંટાળો...

જી. પી. સિપ્પીની ખૂબ જ યાદગાર ફિલ્મ ‘શોલે’ની રિમેક રામગોપાલ વર્માની આગ તેની રજૂઆતના ઘણા વર્ષ પછી પણ નિર્માતા-દિગ્દર્શક રામગોપાલ વર્માને દઝાડી રહી છે. વર્માની...

ગારસન ફર્નાન્ડિસ (જેકી શ્રોફ) દસ વર્ષે જેલમાંથી છૂટીને ઘરે પરત આવે છે. પરંતુ તેના જૂના જખમ હજી પણ તાજા છે અને ત્યારે પરિવાર જે સ્થિતિમાં એ આજે પણ એ જ પરિસ્થિતિમાં...

વર્ષ ૧૯૯૩માં મુંબઇમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસના આરોપી અને અભિનેતા સંજય દત્તની ૩૦ દિવસની પેરોલ મંજૂર થઇ છે.

થોડા સમય અગાઉ ફિલ્મોમાં પદાર્પણ કરેલી પલ્લવી સારડામાં ધીરે ધીરે આ ક્ષેત્રમાં આગળ વધી રહી છે.

આજકાલ ફિલ્મોમાં બહુ ઓછા દેખાતા પદ્મશ્રી નાના પાટેકરને હવે ખેડૂતોની ચિંતા સતાવે છે, જોકે, તે પોતાને પણ ખેડૂત પણ ગણાવે છે.

ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાતી ફિલ્મોના પીઢ અભિનેતા નરેશ કનોડિયાની પસંદગી ફોરેન ફિલ્મ સિલેક્શન જ્યુરીમાં થઇ છે.

વર્ષ ૨૦૧૪માં ‘ક્વિન’ અને ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’ ફિલ્મની સફળતાએ કંગના રાણાવતની કારકિર્દીને ચાર ચાંદ લાગવી દીધા છે. આ સફળતા પછી સાતમા આસમાને ઉડી રહેલી...