
વિતેલા જમાનાની સુંદર અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રી ફરીથી બોલિવૂડમાં પગરણ માંડી રહી છે.
છેલ્લા કેટલાક દિવસોથી ગાયક અરિજીત સિંહ તેના ગીતોના બદલે સ્વૈચ્છિક નિવૃત્તિની જાહેરાતના કારણે ચર્ચામાં છે. મુર્શિદાબાદના એક નાનકડા ગામમાંથી નીકળીને બોલિવૂડના કિંગ ઓફ મેલોડી બનવા સુધીની અરિજીત સિંહની સફર કોઈ ફિલ્મી કહાનીથી કમ નથી. એક સમયે રિયાલિટી...
સ્ટેન્ડ-અપ કોમેડિયન ઝાકિર ખાને સ્ટેજ શોમાંથી લાંબો બ્રેક લેવાની જાહેરાત કરી છે. ઝાકિર કહેવું છે કે તે પોતાના આરોગ્ય પર ધ્યાન આપવા માંગે છે. ઝાકિરે કહ્યું કે તેમના કુટુંબમાં એક જેનેટિક બિમારી છે. બિઝી શેડયુલને કારણે તબિયત કથળતી જાય છે. ગલ્ફ ન્યૂઝ...

વિતેલા જમાનાની સુંદર અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રી ફરીથી બોલિવૂડમાં પગરણ માંડી રહી છે.

ગેરકાયદે શસ્ત્રો રાખવાના કેસમાં સલમાન ખાને ૩૦ એપ્રિલે જોધપુરની એક કોર્ટમાં પોતે ગુનેગાર નહીં હોવાનું જણાવ્યું હતું.

સેરિબ્રલ પોલ્સીથી પીડિત લૈલા (કલ્કિ કોચલિન)ના જીવનમાં અનેક મર્યાદાઓ છે, પણ આ મર્યાદાઓ લૈલાએ જોયેલા સપનાંઓમાં ક્યારેય અવરોધરૂપ બની નથી.
નેપાળ સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં આવેલા વિનાશક ભૂકંપને કારણે થયેલી જાનહાનિથી બોલિવૂડમાં પણ શોક વ્યાપ્યો છે.

સલમાનખાન પર મુંબઇની કોર્ટમાં ચાલી રહેલા હિટ એન્ડ રન કેસનો ચુકાદો હવે છ મેના રોજ આવશે.
અત્યારે ફિલ્મોમાં નહીં દેખાતી ઐશ્વર્યા રાય જાહેરાતોમાં વધુ જોવા મળે છે.

એક સમયે મુંબઇની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ટોચનું સ્થાન ધરાવનાર ગોવિંદા માટે અત્યારે ખરાબ સમય ચાલી રહ્યો છે.

ભારતમાં નિર્મિત ફિલ્મ નાનક શાહ ફકીરનાં યુકેમાં પ્રદર્શન સામે શીખ સમુદાયે ઉગ્ર વિરોધ કરતાં થિયેટરોને આ ફિલ્મ ઉતારી લેવી પડી હતી.

પીઢ અભિનેત્રી શબાના આઝમી અત્યારે લંડનમાં બ્રિટિશ ટેલિવિઝન શો કેપિટલના શૂટિંગમાં વ્યસ્ત છે.

પ્રિયંકા ચોપરાની ફિલ્મ ‘મેરીકોમ’ને સ્વીડનના સ્ટોકહોમમાં યોજાયેલ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ જુનિયરમાં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ જાહેર થયો છે.