
જાજરમાન અભિનેત્રી રેખાના અભિનયથી ઓપતી અને હિન્દી ફિલ્મઉદ્યોગની ક્લાસિક ગણાતી ફિલ્મ ‘ઉમરાવ જાન’નું ફિલ્મી પરદે પુનરાગમન થયું છે. આ પ્રસંગે ફિલ્મના ડાયરેક્ટર...
બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચને શનિવારે પોતાનો 83મો જન્મદિવસ ઊજવ્યો હતો. આ પ્રસંગે તેઓ પોતાના બંગલા જલસાની બહાર પણ નીકળ્યા હતા અને ફેન્સનું અભિવાદન ઝીલ્યું હતું.
ભારતીય ફિલમઉદ્યોગનો ઓસ્કર ગણાતો ફિલ્મફેર એવોર્ડ્સ સમારોહ શનિવારે રાત્રે અમદાવાદના આંગણે યોજાઇ ગયો. ઉદ્યોગમાં ઉત્તમ પર્ફોર્મન્સ, કહાની, દિગ્દર્શન અને ટેક્નિક ક્ષેત્રે શાનદાર પ્રદાનને બિરદાવવા માટે ફિલ્મફેર એવોર્ડ્સ એનાયત થાય છે.
જાજરમાન અભિનેત્રી રેખાના અભિનયથી ઓપતી અને હિન્દી ફિલ્મઉદ્યોગની ક્લાસિક ગણાતી ફિલ્મ ‘ઉમરાવ જાન’નું ફિલ્મી પરદે પુનરાગમન થયું છે. આ પ્રસંગે ફિલ્મના ડાયરેક્ટર...
મધ્યપ્રદેશ હાઇકોર્ટના ચુકાદાએ રૂ. 15,000 કરોડની નવાબી સંપત્તિના મુદ્દે સૈફ અલી ખાન અને અને પટૌડી પરિવારને મોટો આંચકો આપ્યો છે. એક ચુકાદામાં હાઈકોર્ટે બે...
છેલ્લા 17 વર્ષથી પ્રસારિત ટીવી દર્શકોના દિલ પર રાજ કરતી દૈનિક ધારાવાહિક ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના શોમાં દયાબહેન એટલે કે દિશા વાકાણીનું આગવું સ્થાન...
અભિનેત્રી કરીના કપૂરે પહેલી જુલાઇએ બોલિવૂડમાં 25 વર્ષની કારકિર્દી પૂરી કરી છે. તેણે વર્ષ 2000માં ‘રેફ્યૂજી’ ફિલ્મથી બોલિવૂડમાં કારકિર્દીની શરૂઆત કરી હતી....
ઇલિયાના ડિ’ક્રુઝ ફરી વખત માતા બની છે. તેને ત્યાં બે વરસ પછી બીજા બાળકનો જન્મ થયો છે. તેણે હાલમાં પુત્રને જન્મ આપ્યો છે, જેની તસવીર તેણે સોશિયલ મીડિયા પર...
‘કાંટા લગા...’ ફેમ ટીવી અને ફિલ્મ અભિનેત્રી શેફાલી જરીવાલાનું શુક્રવારે રાત્રે મૃત્યુ થઈ ગયું. માત્ર 42 વર્ષની શેફાલીના આકસ્મિક મૃત્યુ માટે જાત જાતનાં...
‘હાઉસફુલ-5’ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે, તેથી અભિષેક બચ્ચન ચર્ચામાં છે. દરમિયાનમાં અભિષેક બચ્ચન માટેનો અમિતાભ બચ્ચનનો એક જૂનો ઇન્ટરવ્યૂ વાઈરલ થઈ...
વિશ્વભરમાં 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઇ હતી તો તેમાં બોલિવૂડ સ્ટાર્સ પણ જોડાયા હતા. શિલ્પા શેટ્ટી અને મલાઇકા અરોરા સહિતના ઘણા ફિલ્મ સ્ટાર્સ...
દીપિકાએ પિતા પ્રકાશ પદુકોણને તેમના 70મા જન્મદિને એક બેડમિન્ટન સ્કૂલ ડેડિકેટ કરી છે. દીપિકાએ સોશિયલ મીડિયા પર જાતે આ ખુશીની ક્ષણ શેર કરી હતી. દીપિકાના પિતા...
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ગોવિંદાની પત્ની સુનીતા આહૂજાએ તાજેતરમાં સ્પષ્ટતા કરી કે ગોવિંદાની કારકિર્દીને બરબાદ કરવામાં કેટલાક નજીકના લોકોનો જ હાથ હતો.