- 30 Dec 2025

જાણીતી હિન્દી ફિલ્મ ‘વિકી ડોનર’ તેના અનોખા વિષયવસ્તુને લઇને ફિલ્મદર્શકોમાં બહુ જાણીતી થઇ હતી. કથાવસ્તુના કેન્દ્રસ્થાને વીકી નામનો એક યુવાન હતો. ફર્ટિલિટી...
ચોથી મેના દિવસે બંગાળ વિધાનસભાની ચૂંટણીનું વિસ્ફોટક પરિણામ અને પહેલી મેના દિવસે ગુજરાત રાજ્ય સરકારની સ્થાપનાની ઉજવણી. દેખીતી રીતે તો આ બંને વચ્ચે કોઈ સંબંધ નથી. પણ, બંગાળની ચૂંટણી દરમિયાન માત્ર રાજકીય નહિ, સામાજિક અને સાંસ્કૃતિક સંદર્ભોની વાતો...
પહેલી મેના રોજ સુરતમાં ગુજરાત રાજ્યનો સ્થાપના ઉજવાશે. ભાષણો, સન્માનો, જય જય ગરવી ગુજરાત...નું ગીત અને સૂત્ર, રાતે બજારોમાં રોશની, પૂર્વરાત્રીએ સરકારી ખાતાએ પસંદ કરેલો, આવડ્યો હોય તેવો સાંસ્કૃતિક કાર્યક્રમ, રાસ, ગરબા, નૃત્ય વગેરે પણ થશે...

જાણીતી હિન્દી ફિલ્મ ‘વિકી ડોનર’ તેના અનોખા વિષયવસ્તુને લઇને ફિલ્મદર્શકોમાં બહુ જાણીતી થઇ હતી. કથાવસ્તુના કેન્દ્રસ્થાને વીકી નામનો એક યુવાન હતો. ફર્ટિલિટી...

રાજકીય ક્ષેત્રે પક્ષોનું હોવું નવાઈની વાત નથી, લોકતંત્રમાં તો તેનું કોઈ આયોજન જ નથી હોતું. દરેક પક્ષ તેના ‘જનતા જનાર્દન’ના સમર્થન પર ભારે ભરોસો રાખીને...

જરાસંઘ પોતે જેલ સુપરિન્ટેન્ડન્ટ રહી ચૂક્યા હતા. આ બંગાળી લેખકે એક સરસ નવલકથા લખી હતી, મૂળ બંગાળીમાં, તેનું ગુજરાતી ભાષાંતર ‘ઉજળા પડછાયા, કાળી ભોંય’ નામે...

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલે દેશની એકતા માટે આપેલા પ્રશંસનીય યોગદાનને સહુ કોઇ જાણે છે, પરંતુ બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે રાષ્ટ્રહિતાર્થે તેમણે...

વર્ષ 1992ની 6 ડિસેમ્બરે, સમગ્ર વિશ્વે ન્યાય મેળવવા માટે યાત્રા પર નીકળેલા બહાદુર હિન્દુઓને નિહાળ્યા. સેંકડો વર્ષોથી તેમને ન્યાય આપવાનો ઈનકાર કરાતો રહ્યો...

વંદે માતરમ્ - ‘માતાને પ્રણામ’ આ બે શબ્દોએ દેશના ઈતિહાસમાં ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આ બે શબ્દોએ દેશમાં નીડરતા અને આત્મ-બલિદાનોનો અનોખો ઈતિહાસ રચ્યો...

વિશ્વમાં પાંચમા ક્રમના સૌથી મોટા જ્વેલરી રીટેઈલર તેમજ 14 દેશોમાં 415થી વધુ શોરૂમ્સ ધરાવતા માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમન્ડ્સ દ્વારા યુએસએમાં ઓસ્ટિન અને કેનેડામાં...

ડિસેમ્બરનો મહિનો એટલે ગુજરાતીઓના જીવનમાં ‘મીઠો ત્રાસ’ લઈને આવતો ઋતુરાજ. આશીર્વાદ અને આળસનો અદ્ભુત સંગમ! ઠંડી પડે એટલે મજા પણ પડે અને સજા પણ થાય! આ ઋતુમાં...

જૂનાગઢમાં ડો. નિષ્ઠા દેસાઇ અધ્યાપન કાર્ય કરે છે, થોડાંક વર્ષો પૂર્વે તેમણે એક માહિતી આપી કે રાજસ્થાન વિશ્વવિદ્યાલયના કુલગુરુ જનાર્દન રાય નાગરે આદિ શંકરાચાર્યનું...