જોજો, ક્યાંક આ તેજસ્વી સુરતને ભૂલી ના જવાય...

પહેલી મેના રોજ સુરતમાં ગુજરાત રાજ્યનો સ્થાપના ઉજવાશે. ભાષણો, સન્માનો, જય જય ગરવી ગુજરાત...નું ગીત અને સૂત્ર, રાતે બજારોમાં રોશની, પૂર્વરાત્રીએ સરકારી ખાતાએ પસંદ કરેલો, આવડ્યો હોય તેવો સાંસ્કૃતિક કાર્યક્રમ, રાસ, ગરબા, નૃત્ય વગેરે પણ થશે...

આત્મનિરીક્ષણ (પોતાના સ્વરૂપને જુઓ)

નરસિંહ મહેતાનું એક ભજન છે કે, આપણે આપણો ધર્મ સંભાળવો. આપણી નજર આપણા જીવન ઉપર આપણા આત્મદર્શન ઉપર નથી હોતી, પણ બીજાના ગુણ-દોષો જોયા કરીએ છીએ. આપણે આપણી જાતને સુધારવા - વ્યસનમુક્ત રહેવામાં શ્રદ્ધા - વિશ્વાસ કેળવવામાં જેટલા મથીએ છીએ, ચિંતન કરીએ...

અમેરિકાએ ભારતથી થતી આયાત ઉપર ટેરિફનો દર 50 ટકાથી ઘટાડી 18 ટકા કર્યાના સમાચાર દુનિયાભરની ટીવી ચેનલોથી લઇને અખબારી માધ્યમોમાં છવાઇ ગયા! પ્રાથમિક દૃષ્ટિએ...

સાબરમતી આશ્રમ, સાબરમતી રેલવે સ્ટેશન અને સાબરમતી જેલ: આ ત્રણે એકબીજાથી બહુ દૂર નહિ, તેવાં સ્થાનો છે. આધુનિક, પ્રાચીન અને ઐતિહાસિક સામગ્રીનો અનુભવ કરવો હોય...

1971માં ભારત-પાકિસ્તાન અને પૂર્વ પાકિસ્તાન વચ્ચે ઘમાસાણ યુદ્ધ થયું હતું. એ એક અજબ લડાઈ હતી. પાકિસ્તાનને દમન દ્વારા પૂર્વ પાકિસ્તાન પર પોતાનો કબજો જાળવી...

ભારત એ એવી પવિત્ર ધરતી છે, જ્યાં માનવ જીવનને માત્ર જીવવાનો નહીં, પરંતુ સત્કાર્યપૂર્વક જીવવાનો માર્ગ બતાવવામાં આવ્યો છે. પરંપરા, સંસ્કાર અને મૂલ્યો - આ...

હવે બુજુમ્બુરા તરીકે ઓળખાતું ઉસુમ્બુરા, લેક તાંગાન્યિકાના ઉત્તરપૂર્વ કિનારે શાંતિથી વસેલું હતું, જ્યાં જળ અને ભૂમિ અતિ ધીમા લયમાં મળતાં હતાં. રુઆન્ડા-ઉરુંડી...

તારીખ 30 જાન્યુઆરી ગાંધીજીની પુણ્યતિથિ છે. સંવત 1925ના ભાદરવા વદ 12ના દિવસે અર્થાત્ ઈ.સ. 1869ની બીજી ઓક્ટોબરે પોરબંદરમાં જન્મેલો એક સામાન્ય બુદ્ધિવાળો,...

મદોન્મત્ત થયેલ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સાવજ અસાહજિક, અકળ અને અસ્પષ્ટ વલણોના કારણે વિશ્વમાં કલ્પી પણ ના શકાય તેવા ફેરફારો ખુબ જ ઝડપથી થઇ રહ્યા છે!...

‘અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ અને બિનસંપ્રદાયિક સમાજવાદી લોકશાહી બનાવવા માટે તથા તેના બધા નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર, વાણી,...

23 જાન્યુઆરીએ નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી છે. સદૈવ યાદ કરવા જેવા એ ક્રાંતિ-નાયક છે. તેમના અલગ અલગ પડાવ રહ્યા. જન્મ્યા હતા ઓરિસામાં (હા, બંગાળમાં...

ખુશ રહેવું માનવીના હાથની જ વાત છે કારણકે ખુશી કે પ્રસન્નતાને નાણા, પ્રસિદ્ધિ, પ્રતિષ્ઠા કે નસીબ સાથે કોઈ સંબંધ નથી. સંશોધનો અનુસાર હેપીનેસ કે ખુશી મગજની...



to the free, weekly Gujarat Samachar email newsletter