
‘ઈટ વોઝ અ મોસ્ટ કલરફુલ એન્ડ મ્યુઝિકલ સેલીબ્રેશન...’ દીકરી સ્તુતિએ કહ્યું. એ સિવાય જેઓ ગયા હતા એમાંના ધ્વનિ-પિયુષ-અદિત-નંદીની-ચાહત-અક્ષત-આદિ એમ કેટલાયે...
પ્રાચીનથી લઇ અર્વાચીન પ્રવાસન સ્થળોનો નજારો, બેનમૂન સ્થાપત્યો, સમૃદ્ધ વન્યસંપદા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાબરમતીનો શાનદાર રિવરફ્રન્ટ, બીઆરટીએસ નેટવર્ક, સરસરાટ સરકતી મેટ્રો અને અને બુલેટ ટ્રેનના આગમનનો ધમધમાટ, કચ્છનું વ્હાઇટ ડેઝર્ટ અને શિવરાજપુરનો...
હા. સૌને તેનો અંદાજ છે. અગાઉ 1962ના ચીની આક્રમણ સમયે, અને પાકિસ્તાને કરેલાં તમામ આક્રમણોના સમયે સરહદો સળગી ઉઠી હતી. છેક ભીતર સુધી આકાશી આક્રમણ દ્વારા બોમ્બ ફેંકાયા હતા. ગુજરાતને નિસબત છે ત્યાં સુધી, દ્વારિકા, જામનગર અને કચ્છમાં આમ બન્યું હતું....
‘ઈટ વોઝ અ મોસ્ટ કલરફુલ એન્ડ મ્યુઝિકલ સેલીબ્રેશન...’ દીકરી સ્તુતિએ કહ્યું. એ સિવાય જેઓ ગયા હતા એમાંના ધ્વનિ-પિયુષ-અદિત-નંદીની-ચાહત-અક્ષત-આદિ એમ કેટલાયે...
વસંતપંચમી એટલે શુભકાર્ય માટેનો પરમ પવિત્ર દિવસ. આ દિવસ એ પ્રકૃતિની અનુપમ ભેટ છે. જેને લઈ ગીતામાં વસંતને ફૂલોની ઋતુરાણી કહી છે. જેમ વસંતઋતુ નિસર્ગને નવપલ્લિત...
ભાસ્કર વોરાનો જન્મ ભાવનગરમાં 12 ઓગસ્ટ 1907ના રોજ. રાજકોટમાં આકાશવાણી સાથે સંકળાયેલા. ગીતસંગ્રહ ‘સ્પંદન’ (1955). રેડિયો પર એમનાં ગીતો વિશેષ ગવાતાં.
ભગવદ્દ ગીતામાં પ્રયોજાયેલો શબ્દ ‘ચિતિ’ છેક વીસમી સદીમાં સાર્વજનિક જીવનમાં કઈ રીતે, અને શા માટે આવ્યો તેનો અંદાજ આજે તો સવિશેષ જરૂરી છે, કેમ કે કુરુક્ષેત્રની...
માઉન્ટ એવરેસ્ટનું આરોહણ કરનાર પહેલી મહિલા બચેન્દ્રી પાલ છે એ સહુ કોઈ જાણે છે, પરંતુ બબ્બે વાર એવરેસ્ટનું આરોહણ કોણે કરેલું એ જાણો છો ?એનું નામ સંતોષ યાદવ......
ઓપિનીઅન રિસર્ચ અને નેપીઅન દ્વારા 22થી 24 જાન્યુઆરીની વચ્ચે 2000થી વધુ બ્રિટિશરોનો ગણનાપાત્ર સરવે હાથ ધરાયો હતો. કેટલાકને તેના પરિણામો કદાચ આશ્ચર્યજનક લાગશે...
ત્રણ અંતરિક્ષ અભિયાનનો અનુભવ કરનારી એ પ્રથમ મહિલા છે, અંતરિક્ષયાનની પ્રથમ ભારતીય મહિલા પાયલટ પણ એ જ છે, અંતરિક્ષની પ્રથમ મેરેથોન દોડવીર એ જ છે, અંતરિક્ષમાં...
રિષભ મહેતા (જન્મઃ તા. 16-12-1949) જન્મસ્થળઃ વેડછા (નવસારી). કાવ્યસંગ્રહોઃ ‘આશકા’, ‘સંભવામિ ગઝલે ગઝલે’, ‘તિરાડ’.કોલેજમાં આચાર્ય.
મકરસંક્રાંતિથી મહાશિવરાત્રી, બૃહસ્પતિ ગ્રહ જ્યારે મીન રાશિમાં પ્રવેશે ત્યારે હિન્દુ વિજ્ઞાન નદી કિનારે ‘મોક્ષ’નો અદ્દભુત અવસર પૂરો પડે છે, અને તેને નામ...
આવતા સપ્તાહે 30 જાન્યુઆરીએ મહાત્મા ગાંધીની 74મી પુણ્યતિથિ છે. 30 જાન્યુઆરી 1948ના રોજ નાથુરામ ગોડસેએ એક પછી એક 3 ગોળી છોડીને બાપુની ક્રૂર હત્યા કરી નાખી...