સમજણ વિના રે

નરસિંહના પ્રભાતિયાં, મીરાંના પદ તેમ અખાના છપ્પા. અખો જ્ઞાનમાર્ગી કવિ છે. ભક્તિભાવના પ્રભાવ હેઠળ ઘણું લખાયું, અખાનો વિરોધ ભક્તિ કે ધર્મ સામે નથી; પણ વિરોધ ધર્મ ઢોંગીઓ સામે છે. એની વાણીમાં સવીર્યતા અને તેજાબ છે. એ તો એવી ભક્તિના પંખીને સ્વીકારે...

વડોદરા ડાઈનેમાઈટ કેસ, ફર્નાન્ડિઝ અને બે ગુજરાતી પત્રકારો

કિરીટ ભટ્ટ અને વિક્રમ રાવ. ગુજરાતમાં અખબારી દુનિયામાં આ નામોથી કોઈ ભાગ્યે જ અજાણ હશે. બંને અંગ્રેજી પત્રકારત્વમાં વર્ષોથી પોતાની કલમનો અંદાજ આપતા. બે માતબર દૈનિક પત્રોમાં વરિષ્ઠ પદ પર હતા. પત્રકારત્વના તમામ મોરચે તેઓ નિષ્ણાત રહ્યા. કિરીટ ભટ્ટ...

સમગ્ર ઓમાનમાં કનકશી શેઠ ખજૂર અને ખારેકના મોટા વેપારી છે. જેમ ભગવાન વ્યાસ વિશે કહેવાયું છે કે, તેમણે કોઈ વિષય બાકી રાખ્યો નથી એમ તેમની ખીમજી રામદાસની પેઢીએ...

बलवानपि निस्तेजाः कस्य नामिभवास्पदम् ।निःशंक दीपते लोकै पश्य भस्मचये पदम् ।।(ભાવાર્થઃ બળવાન હોય પણ નિસ્તેજ હોય તેવો માણસ કોના તિરસ્કારનું પાત્ર નથી બનતો? (અગ્નિ વગરના) રાખના ઢગલા ઉપર લોકો બેધડક પગ મુકે છે.)

कालो वृथा न हातव्यः कर्तव्यं कर्म सर्वथा ।पिपीलोडपि शिखरमद्रेरारोहते शनैः ।।(ભાવાર્થઃ સમયને ફોગટ વેડફવો નહીં, બધી રીતે કામ કર્યા કરવું. કીડી પણ ધીમે ધીમે પર્વતની ટોચ ઉપર ચડી જાય છે.)

ગુજરાતના સુરત શહેર જેટલી વસ્તી અને સમગ્ર ગુજરાત કરતાં દોઢો વિસ્તાર ધરાવતો ઓમાન દેશ સેંકડો વર્ષથી ગુજરાત સાથે વેપારી સંબંધો ધરાવે છે. સાઉદી અરબસ્તાન પછી...

માનવસર્જિત કૃત્રિમ બુદ્ધિ એટલે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ (એઆઇ). આજકાલ દુનિયામાં એઆઇની બોલબાલા છે. રોબોટ માનવનું કામ કરે પણ એ કામ થાય એમાં મુકેલી આર્ટિફિશ્યલ...

असफलानि दूरन्तानि समव्यय फलानि च ।अशक्यानि च वस्तूनि नारमेत विचक्षणः ।।(ભાવાર્થઃ જેનું (કર્મનું ફળ) ફળ ન મળવાનું હોય, જેનું ફળ મુશ્કેલીથી મળવાનું હોય, જેમાંથી મળતો લાભ એ માટે ખર્ચ કરવા જેટલો જ હોય, જે વાત અશક્ય હોય તેનો ચતુર માણસે આરંભ કરવો...

જમીનદાર એવા શિવાભાઈના દીકરા દીનુભાઈનું લગ્ન ગોઠવાયેલું. સગાં-વ્હાલાનો પથારો. ઘેર અવરજવર થવા લાગી. ગાંધીવાદી વિચારોને વરેલા શિવાભાઈ. રેશનિંગનો જમાનો અને...

आपदां कथितः पन्थाः इन्द्रियाणाम् असंयमः ।तज्जयः संपदां मार्गो येनेष्टं तेन गम्यताम् ।।(ભાવાર્થઃ (જ્યાં) ઇન્દ્રિયો ઉપર સંયમ ન હોય તે આપત્તિઓનો માર્ગ કહ્યો છે. (ઇન્દ્રિયો ઉપર) જયને સંપત્તિનો માર્ગ કહ્યો છે. તેમાંથી જે માર્ગ ઇષ્ટ છે તે માર્ગે જાઓ.)

अविद्यं जीवनं शून्यं दिकशून्य वेद बान्धवा ।पुत्रहीनं गृहं शून्यं सर्वशून्या दरिद्रता ।।(ભાવાર્થઃ વિદ્યા વગરનું જીવન નકામુ છે. બંધુઓ વગર બધી દિશાઓ નકામી છે. પુત્ર વગરનું ઘર ખાલીખમ છે અને ગરીબી તો બધી જ રીતે ખાલી (શૂન્ય) છે.)

‘હાથી જીવતો લાખનો, મરે તો સવા લાખનો’ એવી કહેવત આપણે ત્યાં જાણીતી છે. સરદાર વલ્લભભાઈ પટેલ વિશે પણ એમ જ કહી શકાય. સરદાર પટેલ જીવતા હતા ત્યારે એમનું જે માન...



to the free, weekly Gujarat Samachar email newsletter