
જેનો જન્મ મોઝામ્બિકના પાટનગર લોરેન્સમાર્ક (મપુટુ)માં થયો હતો તેના પિતા દાઉદ અને મા ઝુબેદા. દાઉદે ૧૯૪૦માં એક પારસીની દુકાને નોકરી શરૂ કરી. પછીથી પોતાની...
જરાસંઘ પોતે જેલ સુપરિન્ટેન્ડન્ટ રહી ચૂક્યા હતા. આ બંગાળી લેખકે એક સરસ નવલકથા લખી હતી, મૂળ બંગાળીમાં, તેનું ગુજરાતી ભાષાંતર ‘ઉજળા પડછાયા, કાળી ભોંય’ નામે થયું હતું. એક કથિત નક્સલી બ્રિટિશ મહિલા મેરી ટેલર (તેનો ગુનો એટલો જ હતો કે તે અભ્યાસ માટે...
અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલે દેશની એકતા માટે આપેલા પ્રશંસનીય યોગદાનને સહુ કોઇ જાણે છે, પરંતુ બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે રાષ્ટ્રહિતાર્થે તેમણે સ્વાસ્થ્યની પણ પરવા કરી નહોતી. સરદારશ્રીને આંતરડાંની અને કબજિયાતની બીમારી વર્ષોથી હતી,...

જેનો જન્મ મોઝામ્બિકના પાટનગર લોરેન્સમાર્ક (મપુટુ)માં થયો હતો તેના પિતા દાઉદ અને મા ઝુબેદા. દાઉદે ૧૯૪૦માં એક પારસીની દુકાને નોકરી શરૂ કરી. પછીથી પોતાની...

વડીલો સહિત સર્વે વાચકમિત્રો, થોડાં દિવસ પહેલા ૧૯ નવેમ્બરે યુકેમાં મારા વસવાટને ૫૩ વર્ષ પૂરાં થયા છે. યુકે મારું ઘર, કર્મભૂમિ તો ભારત જન્મભૂમિ છે. થોડાં...

બહેચરદાસ લશ્કરીએ કરેલા ઠરાવો માત્ર કાગળ પર જ ન રહી જાય અને અમલી બને માટે એક કમિટી બનાવી. ઠરારનો ભંગ કરનાર પાસે ૭૦૦ રૂપિયા દંડ લેવાનું નક્કી કર્યું. પાટીદાર...
‘અંકલ, આ પુસ્તક આપોને અને હા, એમઆરપી છે કે ડિસ્કાઉન્ટ ખરું?’ એક યુવતીએ સ્ટોલધારકને કહ્યું. જવાબ મળ્યોઃ ‘ડિસ્કાઉન્ટ પર છે’. અને એ દીકરીએ ‘ભદ્રંભદ્ર’ પુસ્તક ખરીદ્યું. નજરે જોયેલું દૃશ્ય છે તો સાવ નાનું, પણ મજાનું છે. વાત છે અમદાવાદ મહાનગરપાલિકા...

ગુજરાતી ફિલ્મોએ નવો વળાંક લીધો છે અને તેમાં એક પરિપક્વતા આવી ગઈ જણાય છે. ‘છેલ્લો દિવસ’, ‘રેવા’, ‘ચાલ જીવી લઈએ’ અને હવે ‘હેલ્લારો’. આમ તો બીજી પણ સારી ફિલ્મો...

ચિનાઈ મોટીનો એક સુંદર કુંજો બનાવવાના સંકલ્પ સાથે એક કુંભારે માટી કેળવવાનું શરૂ કર્યું ત્યાં જ માટીએ કહ્યું કે, ‘અરે ભાઈ! મને છોડી દે! તારા આ ઢીંકાપાટુ...

અમદાવાદમાં વસતા શરાફ અંબાઇદાસ પાસે બ્રિટિશ ઈસ્ટ ઈંડિયા કંપની, પૂનાના પેશ્વા અને વડોદરાના ગાયકવાડના પ્રતિનિધિઓ આંટાફેરા કરતા. આ અંબાઈદાસ કડવા પાટીદાર શરાફ....

બિહાર ભારતનો ગંગા કિનારાનો મોટા ભાગનો વિસ્તાર ધરાવે છે અને ત્યાંની સંસ્કૃતિમાં ગંગાનું ખુબ મહત્ત્વ છે. તેમની ભાષા ભોજપુરી સાંભળવામાં ખુબ મીઠી લાગે છે અને...

મોઝામ્બિકના પાટનગર મપુટુથી ૨૦૦ કિ.મી. દૂર આવેલા શાઈશાઈ નગરને ગુજરાતીઓ ચંચાઈ કહે છે. ૧૦૦ જેટલા ગુજરાતી પરિવાર અહીં છે, પણ તેમાં ડિમ્પલ લાખાણીની નોખી ભાત...

સિંધુ સંસ્કૃતિના લોથલમાં ખંભાતના અકીકના મણકા મળ્યા હતા. આમ ખંભાતનો અકીક વ્યવસાય હજારો વર્ષ જૂનો છે. આજે ખંભાતના અકીક વ્યવસાયીઓમાં કૃષ્ણાભાઈ પટેલ પ્રથમ...