
શહિદ પંકજ ત્રિવેદીની હત્યા 15 જૂન 2006ના રોજ કરી નાંખવામાં આવી હતી કારણ કે ધનશ્રી આઠવલે ઉર્ફે જયશ્રી તલવલકર અને પાંડુરંગ દાદાના સ્વાધ્યાય પરિવારમાં ચાલતા...
‘સન્માનીય’ એન્જેલા રેનેર, ડાબેરી લેબર્સની સ્વનિયુક્ત રાણીએ તેમણે કેવી રીતે રિયલ એસ્ટેટ સોદામાં ટેક્સ ચૂકવવાનું ટાળ્યું હતું તે દર્શાવતા પુરાવાઓ બહાર આવ્યા ત્યારે કલંકિત હાલતમાં હોદ્દો છોડવાની ફરજ પડી હતી. ટેક્સચોરી થઈ હોવાના પુરાવા બહાર આવ્યા...
પહેલી તારીખથી છાપાં બંધ કરવાના છે, ગાયનું દૂધ લાવનારા ભાઈને ના કહેવાની છે, ઈસ્ત્રીના કપડાં લઈ જનારનો કે ગાડી સાફ કરનારનો છેલ્લો હિસાબ ચૂકતે કરવાનો છે... આ અને આવા અનેક કામો યાદ આવતા ગયા, પૂરા કરતા ગયા, કારણ કે પાછલા 14 વર્ષોથી જ્યાં રહેતા હતા...
શહિદ પંકજ ત્રિવેદીની હત્યા 15 જૂન 2006ના રોજ કરી નાંખવામાં આવી હતી કારણ કે ધનશ્રી આઠવલે ઉર્ફે જયશ્રી તલવલકર અને પાંડુરંગ દાદાના સ્વાધ્યાય પરિવારમાં ચાલતા...
શું આ પરિવર્તનની આંધી છે? શું આમાંથી કૈંક નવું, કૈંક હાશ કરે તેવું, કૈંક વિધેયક નીપજવાનું છે? કે પછી, પૂર્વજોએ દોરેલા નકશા પ્રમાણે પૃથ્વી અધ:પતન તરફ ઝડપથી...
પ્રિય વાચકમિત્રો, ગુજરાત સમાચારના અમદાવાદ કાર્યાલયમાં 18 વર્ષથી બ્યૂરો ચીફ તરીકે સેવા આપી રહ્યો છું. ભૂતકાળમાં આપણે એક યા બીજા પ્રસંગે વાતચીત કરી ચૂક્યા...
આખરે ટોરીઝ ઘેરી નિદ્રામાંથી જાગી ગયા છે. 14 વર્ષ સુધી સત્તા પર રહેવા છતાં એક પણ ટોરી લીડર કે પાર્લામેન્ટરી પાર્ટી મુખ્યત્વે પાકિસ્તાની મૂળના પુરુષો દ્વારા...
અમદાવાદનું વિશ્વવિખ્યાત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. 3 જૂન 2025ની રાતનો સમય. સવા લાખ પ્રેક્ષકોના દિલ થંભી જાય એવી રોલર કોસ્ટરરૂપી ક્રિકેટમેચ દર્શકો માણી રહ્યા...
પરમાત્માના ચરણોમાં ડો. શરદ ઠાકરના પ્રણામ... ઈશ્વર એ અનુભૂતિનો વિષય છે. ક્યારેક એની કૃપા વરસે છે તેના ઉપરથી સાબિતી મળે છે કે ઈશ્વર છે. તાજેતરમાં એક સુંદર...
બાપુ મહારાજ કે બાપુ સાહેબ તરીકે ઓળખાતા જ્ઞાનમાર્ગી કવિ.
કાશ્મીર કદી હેડલાઈન્સની બહાર રહ્યું નથી. મોટા ભાગના આર્ટિકલ્સમાં અને ખાસ કરીને પશ્ચિમી વોક પબ્લિકેશન્સ દ્વારા સપોર્ટ કરાયા હોય અથવા લખાયા હોય ત્યારે જમ્મુ...
કેટલાંક બીજ જમીનમાં ઊગે છે અને ખુલ્લાં આકાશમાં વિહાર કરે છે. વિચાર બીજનો એવો જ ઇતિહાસ છે. ભલે સમય લાગે પણ તેની શાખાઓ એકથી બીજી જગ્યાએ વિસ્તરે છે. નહિતર...
વલસાડ નજીકના આધ્યાત્મિક તીર્થ અને પ્રવાસન સ્થળ તીથલમાં સ્થાયી થયેલા જૈનમુનિઓ પૂજ્ય શ્રી બંધુ ત્રિપુટી મહારાજ સાથે મારે 1990ના વર્ષથી, એટલે કે 35 વર્ષથી...