
શેરબજાર તૂટી શકે પરંતુ, સોનાની કિંમત કદી ઘટતી જોવા મળી નથી. વર્ષ 2024માં સોનાની કિંમતમાં 37 ટકાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે આ વર્ષના 9 જ મહિનામાં તેની...
વાડીલાલ કાકા અને ગોદાવરી કાકી લક્ષ્મીવિલાસ પેલેસ જોઈને બહાર નીકળ્યા. ગોદાવરી કાકી તો આવડા મોટા મહેલને જોઈને ગાંડા ગાંડા થઈ ગયા અને વડીલાલ કાકાને કહેવા લાગ્યાઃ ‘તમે આપણા માટે આવો મહેલ બનાવશોને? વાડીલાલ કાકા કહે અરે ભાડાના ઘરની એક રૂમને મહેલ માની...
થોડા મહિના અગાઉ ભારતમાં અનોખું જોવાં મળ્યું. ના, સૂર્યનો અભ્યાસ કરવા ISRO દ્વારા આદિત્ય-L1ના લોન્ચિંગની વાત નથી કે સ્વેદેશમાં નિર્મિત એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંતના લોન્ચિંગની પણ વાત નથી. આશરે 200 મિલિયન લોકો ગરીબીરેખાની બહાર લવાયા તેની વાત...

શેરબજાર તૂટી શકે પરંતુ, સોનાની કિંમત કદી ઘટતી જોવા મળી નથી. વર્ષ 2024માં સોનાની કિંમતમાં 37 ટકાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે આ વર્ષના 9 જ મહિનામાં તેની...

આ બધાંનો પરસ્પર સંબંધ છે. વિજયાદશમીએ જન્મ્યા હતા, જયપ્રકાશ નારાયણ. બિહારનું સંતાન અને છેલ્લો પડાવ પણ બિહારનો. પહેલા માર્કસવાદનું આકર્ષણ, પછી ગાંધીજીની...

જ્યારે આપણા વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સૌ પહેલા 2014માં યુનાઈટેડ નેશન્સ સમક્ષ 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કરીકે માન્યતા અપાય તેવો પ્રસ્તાવ રજૂ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગત સપ્તાહે 75મા જન્મદિનની ઊજવણી કરી. ગત બે દાયકા દરમિયાન તેમના નેતૃત્વની અસાધારણ યાત્રા તથા ગુજરાત અને ભારતનું નવઘડતર કરનારી...

ગાંધીજીએ અવતાર શબ્દની વ્યાખ્યા આપી છે તે મૌલિક છેઃ અવતાર એટલે શરીરધારી પુરુષવિશેષ. આ વ્યાખ્યા નરેન્દ્રભાઇને લાગુ પડે છે. નરેન્દ્રભાઇએ જે પ્રદાન કર્યું...

મૂળ નામ અમૃતલાલ ભટ્ટ. અમૃત ઘાયલ એટલે મુશાયરાનો મિજાજ. આ વાક્યથી કોઈ એમ ન સમજે કે ગઝલકાર તરીકેની એમની સિદ્ધિ, પ્રસિદ્ધિ કે સમૃદ્ધિ મુશાયરા પૂરતી જ છે. ઘાયલને...

મારું એ સદ્દભાગ્ય છે કે મને શ્રી નરેન્દ્ર મોદી સાથે લાંબા સમય માટે કામ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. જ્યારે તેઓ તેમના ભાતીગળ જીવનના 75 વર્ષ 17 સપ્ટેમ્બર...

આપણે પ્રાઈમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીની 75મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છીએ ત્યારે આપણે માત્ર તેમની નોંધપાત્ર યાત્રા વિશે મનન કરવું જોઈએ નહિ, પરંતુ વિશ્વતખતા પર...

ગત સપ્તાહે આપણે પ્રાઈમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી- એવા રાજપુરુષ જેમની નેતાગીરીએ ભારતની ટ્રેજેક્ટરી-દિશાપથને નવો આકાર આપ્યો તેમજ માત્ર યુનાઈટેડ કિંગ્ડમ નહિ,...

નરેન્દ્ર મોદીજી... માત્ર એક નામ નથી, પરંતુ - છેવાડાના માનવીના ચહેરા પરના સુખનું સરનામું છે. શાળા પ્રવેશોત્સવથી શાળામાં પ્રવેશ પામનાર વિદ્યાર્થી સુયોગ્ય...