
કાશ્મીર કદી હેડલાઈન્સની બહાર રહ્યું નથી. મોટા ભાગના આર્ટિકલ્સમાં અને ખાસ કરીને પશ્ચિમી વોક પબ્લિકેશન્સ દ્વારા સપોર્ટ કરાયા હોય અથવા લખાયા હોય ત્યારે જમ્મુ...
ઈસ્વી સન 16મી સદીમાં થઇ ગયેલાં મીરાંબાઈ એટલે પ્રેમલક્ષણા ભક્તિનું મૂર્ત સ્વરૂપ. મીરાંએ ગાયું નથી પણ એનાથી ગવાઈ ગયું છે. રજનીશજીનું નિરીક્ષણ સાચવવા જેવું છે. ટેબલ-ખુરશી પર બેસીને મીરાંએ ગીતો નથી લખ્યાં. રાણીપદ છોડ્યું એટલે એમના કૃષ્ણના પદ પ્રાપ્ત...
દર વર્ષે 26 જુલાઈએ આપણે આપણા વીર નાયકોને યાદ કરવા સમય કાઢીએ છીએ જેમણે પોતાની આજનું બલિદાન આપ્યું જેથી અન્યોને આવતી કાલ મળી રહે. આ વર્ષની 26 જુલાઈ પાકિસ્તાન પર ભારતના વિજયને યાદ કરવાની 26મી વર્ષગાંઠ હતી.
કાશ્મીર કદી હેડલાઈન્સની બહાર રહ્યું નથી. મોટા ભાગના આર્ટિકલ્સમાં અને ખાસ કરીને પશ્ચિમી વોક પબ્લિકેશન્સ દ્વારા સપોર્ટ કરાયા હોય અથવા લખાયા હોય ત્યારે જમ્મુ...
કેટલાંક બીજ જમીનમાં ઊગે છે અને ખુલ્લાં આકાશમાં વિહાર કરે છે. વિચાર બીજનો એવો જ ઇતિહાસ છે. ભલે સમય લાગે પણ તેની શાખાઓ એકથી બીજી જગ્યાએ વિસ્તરે છે. નહિતર...
વલસાડ નજીકના આધ્યાત્મિક તીર્થ અને પ્રવાસન સ્થળ તીથલમાં સ્થાયી થયેલા જૈનમુનિઓ પૂજ્ય શ્રી બંધુ ત્રિપુટી મહારાજ સાથે મારે 1990ના વર્ષથી, એટલે કે 35 વર્ષથી...
મારી કુંવારી આંખોના સમ મારા સાયબાઅંગઅંગ મળવાને આડે છે ચાર માસ,અથરો ના થા જરા ખમ મારા સાયબા...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 11 વર્ષના શાનદાર શાસનકાળમાં સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસનું સુત્ર સુપેરે સાર્થક કરી બતાવ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે...
પહેલગામમાં આતંકવાદી હુમલાઓ પછી, ભારતે ઓપેરેશન સિંદૂરનું પગલું લીધું અને ફરી વાર બંને દેશોનો ઇતિહાસ બદલાઈ ગયો. આ પહેલાં છેક 1947માં કાશ્મીર પરના આક્રમણથી...
ગની દહીંવાલા તરીકે મશહૂર શાયરનું મૂળ નામ અબ્દુલગની અબ્દુલકરીમ. જન્મ 17 ઓગસ્ટ 1908. સવિશેષ ગઝલ લખે. ‘ભિખારણનું ગીત’ પ્રસિદ્ધ છે જે ‘સંસ્કૃતિ’માં છપાયું....
મેં ગત બે દાયકા દરમિયાન ઘણી વખત લખ્યું છે કે મારી માન્યતા અનુસાર ભારત હજુ ગુલામ રાષ્ટ્ર છે. તેની માનસિકતામાં ગુલામ છે, તેની જ્યુડિશિયલ સિસ્ટમમાં ગુલામ...
આમ તો એક જ શબ્દ ‘યુદ્ધવિરામ’ પરસ્પર સંઘર્ષ, લડાઈ અને યુદ્ધ પછીની સમજૂતી માટે પ્રયોજવામાં આવે છે, બીજા ત્રણ ભલે ભાષાકીય શબ્દો હોય પણ સરહદી જંગને સમજવામાં...