ધર્મના માધ્યમથી પણ દેશમાં બદલાવ લાવી શકાય છેઃ જૈનાચાર્ય લોકેશ મુનિ

ગુજરાત યુનિ.ના હોલ ખાતે ચોથી ઇન્ટરનેશનલ જૈન કોન્ફરન્સ શનિવારથી શરૂ થઈ છે, જેમાં વિવિધ રાજ્યો અને દેશોમાંથી લોકો આવ્યા છે. આ કાર્યક્રમ અંતર્ગત જૈન સમાજની સંસ્કૃતિ સહિતના વિષયો પરનું પુસ્તક પણ લોન્ચ કરાયું હતું. કાર્યક્રમનું આયોજન કરનાર શ્રુત...

અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાની પહેલી વર્ષગાંઠ: ભગવાનના અભિષેક સાથે રંગેચંગે ઊજવણી

અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાની પહેલી વર્ષગાંઠ રંગેચંગે મનાવાઇ હતી. ત્રણ દિવસની ઉજવણીના પહેલા દિવસ શનિવારે પૂજારીઓ દ્વારા રામલલ્લાને ગંગાજળથી સ્નાન કરાવીને વિશેષ પૂજાઅર્ચના કરાઇ હતી. ભગવાનને પંચામૃતથી અભિષેક કરીને નવા વસ્ત્રો સાથે શ્રૃંગાર...

વણિક કાઉન્સિલ દ્વારા 40 કરતાં વધુ વર્ષથી લગ્નમેળાવડાઓનું આયોજન કરવામાં આવે છે જેને હવે સ્પીડ ડેટિંગ નામથી ઓળખવામાં આવે છે. સ્પીડ ડેટિંગ થકી યુવાન જૈન અને...

એલસીએનએલ દ્વારા પહેલી વખત માત્ર આંખો માટે મેડિકલ કેમ્પ યોજાયો છે. જેમાં મૂરફિલ્ડ આઇ હોસ્પિટલમાં કામ કરતાં ડો. મીરા રાડિયા અને ભરત રુઘાની ઉપરાંત એસેક્સના...

વાયમન સોલિસિટર્સ દ્વારા 24 ઓક્ટોબર 2024ના રોજ હેરો, નોર્થ વેસ્ટ લંડન ખાતે ‘બ્રેકિંગ ધ ગ્લાસ સીલિંગ’ના સફળ ઈવેન્ટની યજમાની કરવામાં આવી હતી. બિઝનેસ અને સીનિયર...

સાઉથોલ ટ્રાવેલને પ્રતિષ્ઠિત બ્રિટિશ ટ્રાવેલ એવોર્ડ્ઝમાં મિડલ ઈસ્ટ/નોર્થ આફ્રિકા માટે શ્રેષ્ઠ ટ્રાવેલ કંપની કેટેગરીમાં સિલ્વર એવોર્ડ એનાયત કરાયો છે. આ સન્માન...

પંજાબી સોસાયટી ઓફ આઈલ્સ (1928) દ્વારા શનિવાર 16 નવેમ્બરે વેમ્બલીમાં ક્લે ઓવન બેન્કિ્વેટિંગ સ્યૂટ્સ ખાતે 96મી વર્ષગાંઠ અને દિવાળીની ઊજવણી કરવામાં આવી હતી. આ...

પંજાબ નેશનલ બેન્ક (ઈન્ટરનેશનલ) લિમિટેડ (PNBIL) દ્વારા તેની મૂરગેટસ્થિત કોર્પોરેટ ઓફિસે ભારે જોશ અને સાંસ્કૃતિક ઉત્સાહ સાથે દિવાળી ઉત્સવની ઊજવણી કરવામાં...

રીડિંગના વુડલી ખાતે સેન્ટ જેમ્સ ચર્ચમાં 9 નવેમ્બરે મેગ્ના કાર્ટા પીસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. આ નિમિત્તે COP 26ના પૂર્વ પ્રેસિડેન્ટ લોર્ડ પ્રેમ...



to the free, weekly Gujarat Samachar email newsletter