- 05 Sep 2023

શ્રી સ્વામીનારાયણ મંદિર કિંગ્સબરીમાં બુધવાર 30 ઓગસ્ટે પવિત્ર હિન્દુ તહેવાર રક્ષાબંધનની ઉજવણી ચાવીરૂપ સર્વિસીસના સન્માન સાથે કરવામાં આવી હતી. કોમ્યુનિટીના...
સ્કોટલેન્ડના પોર્ટ સિટી ગ્લાસગોના રસ્તાઓ ૫૨ રવિવારે મિની મુંબઇની ઝલક જોવા મળી હતી. ગણેશોત્સવની ઉજવણીના ભાગરૂપે શહેરમાં પહેલી વખત યોજાયેલી ભગવાન ગણપતિની શોભાયાત્રામાં ભારતીય હિન્દુ સંસ્કૃતિની ઝાંખી ઝળકતી હતી. જેમાં ધ્વજવાહકોથી લઇને ઢોલનગારાં...
નાગ્રેચા પરિવાર દ્વારા લેટન રોડ સ્થિત હરિબેન બચુભાઇ નાગ્રેચા હોલમાં ધર્મોલ્લાસભર્યા વાતાવરણમાં લોટી ઉત્સવ યોજાયો હતો.
શ્રી સ્વામીનારાયણ મંદિર કિંગ્સબરીમાં બુધવાર 30 ઓગસ્ટે પવિત્ર હિન્દુ તહેવાર રક્ષાબંધનની ઉજવણી ચાવીરૂપ સર્વિસીસના સન્માન સાથે કરવામાં આવી હતી. કોમ્યુનિટીના...
સુંદર રીતે સુશોભિત કોતરણી સાથેની પથ્થરની કમાન ‘ગેટવે ફ્રોમ ઈન્ડિયા’નું ભવ્ય ઉદ્ઘાટન પહેલી સપ્ટેમ્બર શુક્રવારે મિલ રોડ પર ડિચબર્ન પ્લેસ ખાતે યોજાયું હતું. આ...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના અધ્યક્ષ પ.પૂ. મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં રોબિન્સવિલમાં છેલ્લાં દોઢ મહિનાથી ઉજવાઇ રહેલાં ‘પ્રેરણાના મહોત્સવ’ (‘ફેસ્ટિવલ...
ગઢપુરના સ્વામી છપૈયાપ્રકાશદાસજીના વક્તાપદે 21થી 27 દરમિયાન યોજાયેલી શ્રી પુરુષોત્તમ પ્રકાશ કથાનો લંડનમાં વસતા હરિભક્તોએ મોટી સંખ્યામાં લ્હાવો લીધો હતો.
શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ મણિનગરના સંતો લંડનના સત્સંગ પ્રવાસ દરમિયાન વિન્ડર મેયર લેક ડિસ્ટ્રીક્ટ પધાર્યા હતા અને ત્યાં સત્સંગ સભા યોજીનેશ્રી સ્વામિનારાયણ...
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત અને વિશ્વના પ્રથમ ઇકોફ્રેન્ડલી મંદિર તરીકે જાણીતા કિંગ્સબરી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજના...
નવનાત સેન્ટરનો વાર્ષિક જન્માષ્ટમી મેળો આ વર્ષે રવિવાર - ત્રીજી સપ્ટેમ્બરે યોજાયો છે.
મહેમદાવાદ ખાતેના જાણીતા સિદ્વિ વિનાયક મંદિરમાં રક્ષાબંધનની અનોખી ઉજવણી કરાઇ હતી.
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...