ભારતીય સંસ્કૃતિ અને ફ્રાન્સ સાથેની મિત્રતાનું પ્રતીક ‘નમસ્તે’

પેરિસ મંદિર મહોત્સવના ભાગરૂપે પહેલી સપ્ટેમ્બરના રોજ ગ્રેટર પેરિસના બુસી-સેંટ-જ્યોર્જેસમાં એક નવા શિલ્પનું અનાવરણ સ્થાનિક મેયર યાન ડુબોસ્ક, ભારતના કોન્સ્યુલર મિનિસ્ટર કે.જી. પ્રવીણ કુમાર અને પ.પૂ. મહંત સ્વામી મહારાજ વતી આનંદસ્વરૂપદાસ સ્વામી તથા...

પેરિસ મંદિર મહોત્સવના આરંભે પાલખી યાત્રામાં સેંકડો મહિલાઓ અને યુવતીઓ ઉલ્લાસભેર જોડાઈ

પેરિસ મંદિર મહોત્સવ અંતર્ગત બુધવાર, બીજી સપ્ટેમ્બરના રોજ બુસી-સેંટ-જ્યોર્જેસમાં યોજાયેલી ભક્તિમય પાલખી યાત્રામાં 2,500થી વધુ લોકો જોડાયા હતા. પેરિસ મંદિર મહોત્સવના વિધિવત્ આરંભ સાથે આ યાત્રામાં વિવિધ વયની મહિલાઓ અને યુવતીઓ જોડાઈ હતી. આ આનંદમય...

નૈવાશા હિન્દુ મંદિરમાં 4 સપ્ટેમ્બર 2026ના રોજ આનંદપૂર્વક જન્માષ્ટમીનો તહેવાર ઉજવાયો હતો. ભગવાન શ્રીકૃષ્ણના જન્મને ઉજવવા કોમ્યુનિટીના ભાવિક ભક્તો ઉષ્માસભર...

હિન્દુ કાઉન્સિલની મહિલા શાખા દ્વારા નકુરુસ્થિત કૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને ઉજવવા...

નકુરુઃ નકુરુ લોહાણા મહાજન દ્વારા 4 સપ્ટેમ્બર 2026ના રોજ નકુરુના રઘુવંશ હોલ ખાતે આનંદ અને ઉત્સાહ સાથે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન શ્રીકૃષ્ણના...

ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમીની વાર્ષિક ઉજવણી નિમિત્તે મહેમાનો અને ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્તિત રહેતા ભક્તિવેદાંત મેનોર જીવંત બની ગયું હતું. આ...

 BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, નાઈરોબીમાં મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠાની 27મી વર્ષગાંઠ-પાટોત્સવની ઉજવણી 30 ઓગસ્ટ 2026ના રોજ ભક્તિભાવપૂર્વક કરવામાં આવી હતી. મંદિરના...

 હિન્દુ કાઉન્સિલ, યુકે દ્વારા નેપાળના વિનાશક પૂર અને ભૂસ્ખલનોનો ભોગ બનેલા લોકો માટે પ્રાર્થના યોજવામાં આવી હતી. હિન્દુ કાઉન્સિલ યુકેના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ...

ફ્રાન્સની રાજધાની પેરિસના હૃદય એવા એફિલ ટાવરની પાસે પાંચમી સપ્ટેમ્બરે ભારતીય સંસ્કૃતિ, સંગીત અને ભક્તિની ઉજવણીથી વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું, જ્યારે હજારો...

ફ્રાન્સના પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિર બીએપીએસ સ્વામિનારાયણ હિન્દુ મંદિર - પેરિસનો ઐતિહાસિક પ્રાણપ્રતિષ્ઠા વિધિ બીએપીએસના આધ્યાત્મિક વડા પ.પૂ. મહંત સ્વામી...



to the free, weekly Gujarat Samachar email newsletter