વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

બીએપીએસ દ્વારા સ્વચ્છતા અભિયાન

બીએપીએસ સંસ્થાના કાર્યકરો દ્વારા વિશ્વ મહાસાગર દિન પ્રસંગે 8 જૂનના રોજ મુંબઇના જૂહુ બીચ પર સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. 

મિત્રો-સ્વજનો સાથે નાના-મોટા પ્રવાસ તો અનેક કર્યા છે, પણ તાજેતરનો ટર્કી પ્રવાસ ખરા અર્થમાં યાદગાર બની રહ્યો... અને આ માટે આણંદ ઓવરસીઝ બ્રધરહૂડ-યુકે (AOB-UK)...

સ્વામિનારાયણ સંપ્રદાયના ક્રાંતિકારી સંત શ્રી મુક્તજીવન સ્વામીબાપાના પ્રથમ પટ્ટશિષ્ય સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ મણિનગરમાં કુમકુમ સંસ્થાનો...

સામુદાયિક એકતા અને સેવાભાવનાને ઉજાગર કરતી પ્રેરણાદાયી પહેલરૂપ એવી વાર્ષિક ‘બીએપીએસ ચેરિટીઝ વોક-રન 2025’ હેઠળ અમેરિકામાં 10થી વધુ શહેરોમાં 45,000થી વધુ...

‘ઓપરેશન સિંદૂર’ બાદ વિશ્વ સમક્ષ પાકિસ્તાનનો આતંકી ચહેરો ખુલ્લો પાડવા ભારતના સંસદસભ્યોનું સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળ વિશ્વના વિવિધ દેશોની મુલાકાત લઇ રહ્યું...

બ્રિટિશ ભારતીય સમાજના અવાજ તરીકે આગવી નામના અને ખ્યાતિ ધરાવતા ‘ગુજરાત સમાચાર’ સાપ્તાહિકે 53મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે તે પ્રસંગે માનવંતા વાચક મિત્રોએ પાઠવેલા શુભેચ્છા સંદેશા અહીં રજૂ કરતાં અમે અત્યંત આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ.

બ્રિટિશ ભારતીય સમાજના અવાજ તરીકે આગવી નામના અને ખ્યાતિ ધરાવતા ‘ગુજરાત સમાચાર’ સાપ્તાહિકે 5 મેના રોજ 53મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે તે પ્રસંગે માનવંતા...

બેંગલુરુનું સુપ્રસિદ્ધ હરે કૃષ્ણ મંદિર, ઈસ્કોન સોસાયટી-બેંગલૂરુનું હોવાનો નિર્ણય સુપ્રીમ કોર્ટે શુક્રવારે સંભળાવ્યો હતો. દેશની સર્વોચ્ચ અદાલતના આ નિર્ણય...



to the free, weekly Gujarat Samachar email newsletter