
અમદાવાદના શાહીબાગ સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં રવિવારે યોજાયેલા ઐતિહાસિક સમારોહમાં સંસ્થાના વિદ્વાન સંત મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીજીને કે. કે....
બીએપીએસ સંસ્થાના સર્વોચ્ચ વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ રાજસ્થાનમાં વિચરણ કર્યા બાદ 15 ઓક્ટોબરથી ગોંડલ પધારી રહ્યા છે. ગોંડલમાં તેઓ શ્રી અક્ષર મંદિર ખાતે મુકામ કરશે. પ્રતિ વર્ષ મહંત સ્વામી મહારાજના સાન્નિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી અને નુતન...
યુએઈનાઅબુ ધાબીસ્થિત BAPS હિન્દુ મંદિરને હાઉસ ઓફ વર્શિપ કેટેગરીમાં ગ્લોબલ ઓડિયોવિઝ્યુઅલ (AV) ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ વૈશ્વિક પ્રતિષ્ઠા ધરાવતા એવોર્ડ્ઝમાં એક MONDO-DR 2025 એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. ઓડિયોવિઝ્યુઅલ વિશ્વના ઓસ્કાર તરીકે...

અમદાવાદના શાહીબાગ સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં રવિવારે યોજાયેલા ઐતિહાસિક સમારોહમાં સંસ્થાના વિદ્વાન સંત મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીજીને કે. કે....

હિન્દુ ઈકોનોમિક ફોરમ (HEF) UK દ્વારા ગુરુવાર 25 સપ્ટેમ્બરે હેરો ડિસ્ટ્રિક્ટ મેસોનિક કાઉન્સિલ ખાતે ‘Policy to Prosperity’ અર્થાત ‘સમૃદ્ધિ તરફ દોરતી નીતિ’...

ચેરિટી સેક્ટરને અભૂતપૂર્વ યોગદાન આપનારી સંસ્થાની કેટેગરીમાં હાર્ટ ઓફ બક્સ 2025 એવોર્ડ માટે એઈલ્સબરી હિન્દુ ટેમ્પલ (AHT)ને નોમિનેટ કરાઈ રહ્યું છે. હાર્ટ...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

આપણે સહુ રામકથા - શિવકથા - હનુમાનકથા વિશે જાણીએ છીએ, અને કદાચ તેને સાંભળી પણ હશે, પરંતુ વીતેલા સપ્તાહે લંડનના આંગણે સરદારકથાનો નોખો - અનોખો, પણ સ્તુત્ય...

રાજસ્થાનના જગવિખ્યાત પર્યટનસ્થળ જોધપુરમાં ત્રણ દિવસથી ચાલી રહેલો બીએપીએસ સ્વામિનારાયણ મંદિર લોકાર્પણ અને મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ગુરુવારે રંગેચંગે સંપન્ન...

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં વિશ્વશાંતિ કેન્દ્ર શ્રી મુક્તજીવન...

અમેરિકી સરકારે રોબિન્સવિલે ખાતે બીએપીએસ અને સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર નિર્માણ વિરુદ્ધની ફરિયાદમાં તપાસને સત્તાવાર રીતે બંધ કરી દીધી છે. આ નિર્ણય બીએપીએસ...

સદ્દગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ - મણિનગર દ્વારા શ્રી મુક્તજીવન સ્વામી બાપાની 118મી પ્રાગટ્ય જયંતીની...

SGVP સ્વામિનારાયણ ગુરુકુલ છારોડીમાં ચાર વેદ તથા ગીતા ભાગવતાદિ શાસ્ત્રોનો અભ્યાસ કરતા ઋષિકુમારો કાલુપુર સ્વામિનારાયણ મંદિર દર્શને આવતાં સ્વામિનારાણ મંદિર...