
તાજેતરમાં નેપાળમાં આવેલા અત્યંત ભયાનક અને વિનાશક પૂરે ચારેય તરફ ભારે તારાજી સર્જી છે. આ હોનારતમાં હજારો લોકો બેઘર બન્યા છે, અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે...
પેરિસ મંદિર મહોત્સવના ભાગરૂપે પહેલી સપ્ટેમ્બરના રોજ ગ્રેટર પેરિસના બુસી-સેંટ-જ્યોર્જેસમાં એક નવા શિલ્પનું અનાવરણ સ્થાનિક મેયર યાન ડુબોસ્ક, ભારતના કોન્સ્યુલર મિનિસ્ટર કે.જી. પ્રવીણ કુમાર અને પ.પૂ. મહંત સ્વામી મહારાજ વતી આનંદસ્વરૂપદાસ સ્વામી તથા...
પેરિસ મંદિર મહોત્સવ અંતર્ગત બુધવાર, બીજી સપ્ટેમ્બરના રોજ બુસી-સેંટ-જ્યોર્જેસમાં યોજાયેલી ભક્તિમય પાલખી યાત્રામાં 2,500થી વધુ લોકો જોડાયા હતા. પેરિસ મંદિર મહોત્સવના વિધિવત્ આરંભ સાથે આ યાત્રામાં વિવિધ વયની મહિલાઓ અને યુવતીઓ જોડાઈ હતી. આ આનંદમય...

તાજેતરમાં નેપાળમાં આવેલા અત્યંત ભયાનક અને વિનાશક પૂરે ચારેય તરફ ભારે તારાજી સર્જી છે. આ હોનારતમાં હજારો લોકો બેઘર બન્યા છે, અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે...

અમદાવાદ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર-મણિનગર ખાતે નેપાળ-તિબેટ બોર્ડર પર વિનાશક પૂરનો ભોગ બનેલા મૃતકોની શાશ્વત શાંતિ માટે પ.પૂ. આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

ગુજરાત હિન્દુ સોસાયટી (GHS)એ શનિવાર 21 અને રવિવાર 22 ઓગસ્ટ એમ બે દિવસોએ 26મા વાર્ષિક પાટોત્સવની ધામધૂમ અને ભક્તિભાવપૂર્વક હનુમાન ચાલીસાના 108પઠન અને માતાજીની 108 સ્તુતિ...

યુવાનો આંતરિક શાંતિ અને આનંદનો અનુભવ કરી શકે તે હેતુસર રવિવાર 9 ઓગસ્ટે વોલન્ટીઅર્સ દ્વારા હેરો લેઝર સેન્ટર ખાતે ગ્લોબલ યુથ ફેસ્ટિવલ (GYF) લંડન એડિશનનું...

ફ્રાન્સમાં સનાતન હિન્દુ ધર્મ માટે એક ઐતિહાસિક અધ્યાયનો શુભારંભ થયો છે. પેરિસ મંદિર મહોત્સવ પ્રસંગે યોજાયેલા ઐતિહાસિક ફેસ્ટિવલ ઓફ કલ્ચરના અવસરે બીએપીએસ...

અમદાવાદના શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન - મણિનગર સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર-ન્યૂજર્સી ખાતે ઘનશ્યામ મહારાજ રજત પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે સંત સંમેલન...

અમદાવાદ સ્થિત એસજીવીપી ઇન્ટરનેશનલ સ્કૂલમાં પ.પૂ. માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી અને સ્પેસ એપ્લીકેશન સેન્ટર (SAC) અને ઇસરોના સહયોગમાં રાષ્ટ્રીય અંતરિક્ષ...

ગુજરાતી ભાષાના શિક્ષણ માટે સજાગ ભાષાપ્રેમીઓએ ગુજરાતી શિક્ષણ પરિષદનું આયોજન ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ કરવામાં આવ્યું છે.