
શ્રી બર્મિંગહામ પ્રગતિ મંડળે (શ્રી કૃષ્ણ મંદિર) કોરોના વાયરસ રોગચાળાના આ કપરા સમય દરમિયાન, એન.એચ.એસ. સુપરહીરો - ડોકટરો, નર્સો, સ્વયંસેવકો અને દર્દીઓની...
એલ્સ્ટ્રી અને બોરહામવૂડમાં તમામ ધર્મો, સંસ્કૃતિઓ અને પશ્ચાદભૂ સાથે કોમ્યુનિટીઓના લોકો પ્રકાશના ઉત્સવ દિવાળીની ઊજવણી કરવા એકત્ર થવા સાથે એકતાની ભાવના મજબૂત બની હતી. કાઉન્સિલર તુષાર કુમાર અને કાઉન્સિલર પરવીન રાનીના સમર્પિત પ્રયાસો સાથે એલ્સ્ટ્રી...
ભવન અને એપિક ટાઈમલેસ પ્રોડક્શન વચ્ચે સહયોગ થકી ભારતના શાશ્વત મહાકાવ્ય રામાયણની મંત્રમુગ્ધ કરી દેનારી નાટ્યકૃતિ ‘રામાયણ – ધ ગ્રાન્ડ’નું ઐતિહાસિક સાંસ્કૃતિક સફળતા સ્વરૂપે જીવંત મંચન શનિવાર 18 ઓક્ટોબરે ભવન ખાતે કરવામાં આવ્યું હતું. જકડી રાખતાં...

શ્રી બર્મિંગહામ પ્રગતિ મંડળે (શ્રી કૃષ્ણ મંદિર) કોરોના વાયરસ રોગચાળાના આ કપરા સમય દરમિયાન, એન.એચ.એસ. સુપરહીરો - ડોકટરો, નર્સો, સ્વયંસેવકો અને દર્દીઓની...

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે.
હિંદી સમિતિ યુકે દ્વારા તા.૮ અને તા.૧૬ ઓગસ્ટે બાળકો માટે પાંચ વિષયો પર ઓનલાઈન હિંદી ભાષણ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. બ્રિટનના ઘણાં શહેરો તથા ઝ્યુરિચ, સ્વીત્ઝર્લેન્ડમાંથી ૯થી ૧૭ વર્ષના લગભગ ૭૫ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. તેમાં ભાગ લેનાર VHP ઈલ્ફર્ડ...
• SHITAL દ્વારા તા.૨૦.૦૯.૨૦ને રવિવારે સતત ૧૦મા વર્ષે લંડન (વેમ્બલી), લેસ્ટર, રેડીંગ અને મિલ્ટન કેઈન્સમાં ‘વોક ફોર સાઈ – કોવિડ રીલીફ વર્ક’ ચેરિટી વોકનું આયોજન કરાયું છે. ભાગ લેનાર વ્યક્તિઓ કેશ, કાર્ડ અથવા JustGiving વેબપેજ https://www.justgiving.com/fundraising/walkforsai2020 દ્વારા...

૧૨ સપ્ટેમ્બરે પરમ શક્તિ પીઠ, યુકે (PSP) અને હિંદુ ફોરમ ઓફ બ્રિટન (HFB) દ્વારા જૈન હિંદુ ઓર્ગન ડોનેશન(JHOD) સ્ટીયરીંગ ગ્રૂપની સહાયથી અંગ દાનના વિષય પર ઓનલાઈન...

વિશ્વવિખ્યાત બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી પ.પૂ. પ્રમુખ સ્વામીના અનુગામી તરીકે બિરાજ્યા છે. જેમનું દીક્ષિત નામ સાધુ કેશવજીવનદાસ છે....

BAPSસ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. ૧૧ સપ્ટેમ્બર, ભાદરવા વદ નવમીને દિવસે તિથી મુજબ અને રવિવાર, ૧૩ સપ્ટેમ્બરે અંગ્રેજી...

અમદાવાદમાં આવેલા ચિન્મય મિશન કેન્દ્ર દ્વારા અનોખા હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર વિશ્વમાં કોરોનાના સંકટને લીધે લોકોમાં હતાશા વ્યાપી ગઈ છે તેને...

યુકેમાં ગુજરાતી કોમ્યુનિટીના સંગઠનો- સંસ્થાઓને સમર્થન આપતી છત્રસંસ્થા નેશનલ કોંગ્રેસ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ (NCGO-UK)ની સ્થાપના ૧૯૮૫માં કરાઇ છે. યુકેમાં...

વેમ્બલીમાં બેસ્ટ સાઉથ ઈન્ડિયન ફૂડની લિજ્જત માણવા માટે જાણીતી એક માત્ર રેસ્ટોરન્ટ – ‘સરસ્વતી ભવન’. આ પ્યોર વેજિટેરિયન રેસ્ટોરન્ટમાં આપને મળશે ૩૫થી વધુ વેરાઈટીના...