
શ્રી લિંબાચીયા જ્ઞાતિ ફેડરેશન યુકે દ્વારા તા.૨૩ સપ્ટેમ્બર,૨૦૧૮ને રવિવારે કોવેન્ટ્રીમાં ગોલ્સ સેન્ટર ખાતે પાંચમા વાર્ષિક 5 a સાઈડ ફૂટબોલ ટુર્નામેન્ટનું...
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.
બીએપીએસ સંસ્થાના કાર્યકરો દ્વારા વિશ્વ મહાસાગર દિન પ્રસંગે 8 જૂનના રોજ મુંબઇના જૂહુ બીચ પર સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું.
શ્રી લિંબાચીયા જ્ઞાતિ ફેડરેશન યુકે દ્વારા તા.૨૩ સપ્ટેમ્બર,૨૦૧૮ને રવિવારે કોવેન્ટ્રીમાં ગોલ્સ સેન્ટર ખાતે પાંચમા વાર્ષિક 5 a સાઈડ ફૂટબોલ ટુર્નામેન્ટનું...
શ્રી લિંબાચીયા જ્ઞાતિ ફેડરેશન યુકે દ્વારા લિંબાચીયા સમાજના સભ્યોનું સ્નેહ સંમેલન તા. ૨૨ જુલાઈને રવિવારે મહેર કોમ્યુનિટી સેન્ટર, લેસ્ટર ખાતે યોજાયું હતું....
લંડન સ્થિત BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર દ્વારા ૩ ઓક્ટોબરના રોજ પ.પૂ. મહંત સ્વામીની ૮૫મી જન્મ જયંતીની ઉજવણી અને સ્મૃતિ પર્વનું આયોજન કરાયું છે. બુધવાર - ૩...
અમદાવાદ ખાતે ફરજ બજાવતા ડેપ્યુટી બ્રિટિશ હાઈ કમિશનર જ્યોફ વેઈને તા.૨૩ સપ્ટેમ્બરે કેન્ટન/હેરોમાં આવેલા શ્રી કચ્છ સત્સંગ સ્વામીનારાયણ મંદિરની સૌજન્ય મુલાકાત...
ચિન્મય મિશન વર્લ્ડ વાઈડના હાલના વડા સ્વામી સ્વરૂપાનંદ તા.૧૩થી તા.૨૩ સપ્ટેમ્બર, ૨૦૧૮ દરમિયાન અંગ્રેજી ભાષામાં ' સિક્રેટ્સ ઓફ હનુમાન ચાલિસા ' વિષય ઉપર પ્રવચન...
૯ સપ્ટેમ્બર ૨૦૧૮ની સલૂણી સાંજે સેંકડો ઇશ્ક પ્રેમીઓથી યુનિવર્સિટી કોલેજ લંડનનો લોગન હોલ ગૂંજી ઉઠ્યો હતો. સુનિલ જાધવ અને ધ આર જી અકાદમીના ૨૫ પીસ ઓરકેસ્ટ્રા...
અમેરિકાના વર્જીનીયા સ્ટેટમાં બોલીંગ ગ્રીન નજીક આંતરરાષ્ટ્રીય ધાર્મિક સંસ્થા ‘ઈન્ટરનેશનલ સ્વામીનારાયણ સત્સંગ ઓર્ગેનાઈઝેશન’ (ISSO) દ્વારા ૭ મિલિયન ડોલરના...
વૈષ્ણવ સંઘ ઓફ યુકે દ્વારા વૈષ્ણવાચાર્ય પ. પૂ. દ્વારકેશલાલ જી મહોદયશ્રી (કડી - અમદાવાદ)ના સાંનિધ્યમાં ૮૪ કોસ વ્રજયાત્રા મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં...
BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, નીસડન, લંડન ખાતે તા. ૧૫ જુલાઈને રવિવારે શિક્ષકો માટે નેશનલ ગુજરાતી કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. તેમાં સમગ્ર ઈંગ્લેન્ડની...
અમર એસ્ટેટ એજન્સી, રાજકોટ ખાતે ૧૯૮૧થી સેવા આપી રહેલા અશ્વિનભાઈ ઉનડકટ તેમના પરિવાર સાથે ૧૦મી જુલાઈએ યુકેની મુલાકાતે આવી રહ્યા છે. લંડન અને લેસ્ટરમાં તેમનું...