બીએપીએસઃ નીતિમતા - મૂલ્યો અને શિસ્તનો ત્રિવેણીસંગમ

A Millennial Moment પુસ્તકમાં બિક્રમ વહોરાએ કેટલાય મહાનુભાવોના મંતવ્યો જાણ્યા પછી લખ્યું છે કે બીએપીએસની નામના, તેના શુભ કાર્યનો સંદેશો, તેની વ્યવસ્થા, શિસ્ત, નીતિમત્તા એટલા ઉચ્ચ છે કે વિવાદ સર્જાવાનો સવાલ જ નથી. 

અબુધાબીમાં મંદિર તો શીખરબદ્ધ જ બનશેઃ શેખ અલ નાહ્યાન

10 ફેબ્રુઆરી 2024નો આ પ્રસંગ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અબુધાબીના પ્રવાસે હતા અને યુએઇના પ્રેસિડેન્ટ અને અબુધાબીના શાસક શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનના સત્તાવાર નિવાસસ્થાન કસર-અલ-વતન (પ્રેસિડેન્ટ હાઉસ) ખાતે બન્ને નેતાઓ વચ્ચે બેઠક યોજાઇ હતી....

સાઉથ એશિયન મ્યુઝિક અને એન્ટરટેઈનમેન્ટ ઈન્ડ્સ્ટ્રીમાં ઘેરઘેર જાણીતા સૌથી મોટા નામોમાં એક બાદશાહે વેમ્બલીના ઓવો એરીનામાં રજૂ કરેલા દિલધડક અને અવિસ્મરણીય...

 ધ ફેડરેશન ઓફ આંબેડકરાઈટ એન્ડ બુદ્ધિસ્ટ ઓર્ગેનાઈઝેશન્સ યુ કે (FABO UK) દ્વારા રવિવાર 26 નવેમ્બરે વેસ્ટ લંડનના આંબેડકર હોલ ખાતે 74મા ભારતીય બંધારણદિનની...

મુસ્લિમ દેશમાં પહેલી વાર સ્વામીનારાયણ મંદિર આકાર લઈ રહ્યું છે. 2018માં આ મંદિરનો શિલાન્યાસ થયો હતો અને હવે 6 વર્ષ બાદ મંદિર ભક્તો માટે ખુલ્લું મુકાશે. 

ગાદીસ્થાન બોચાસણમાં પ.પૂ. મહંત સ્વામી મહારાજનાં સાન્નિધ્યમાં કાર્તિકી પૂનમ અને દેવદિવાળીનો ઉત્સવ ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાયો હતો. દેવદિવાળી નિમિત્તે મંદિરમાં...

લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન (LCNL) દ્વારા ત્રીજી ડિસેમ્બર - રવિવારે સવારે 10થી સવારે સાંજે 4 વાગ્યા સુધી સાઉથ હેરોમાં ધામેચા લોહાણા સેન્ટર ખાતે મેડિકલ...

વ્હાઇટહોલ સ્થિત ધ સેનોટાફ ખાતે રિમેમ્બરન્સ સન્ડેના રોજ નેશનલ સર્વિસ ઓફ રિમેમ્બરન્સનું આયોજન થયું હતું. 

તીર્થધામ બોચાસણમાં પ.પૂ. મહંત સ્વામીના હસ્તે 20 સુશિક્ષિત નવયુવકોની પાર્ષદ દીક્ષા ગ્રહણ વિધિ નિમિત્તે મહાપૂજા સંપન્ન થઈ હતી. જેમાં દીક્ષા લેનારા યુવકોની...

ધ ઇંડિયન ડાયસ્પોરા ઇન ધ યુકે (IDUK) ગ્રૂપ દ્વારા લવ સ્લોઉ (સ્લોઉ BID)ના સહયોગમાં સ્લોઉ હાઇ સ્ટ્રીટ ખાતે શાનદાર દિવાળી પરેડનું આયોજન થયું હતું, જેમાં સેંકડોની...



to the free, weekly Gujarat Samachar email newsletter