ઝંડા ઊંચા રહે હમારા...

રવિવારે સાંજે ખાલિસ્તાન સમર્થકોના એક જૂથે ભારતીય હાઇ કમિશન પર હલ્લાબોલ કરીને તિરંગો ઉતારવાનો હીન પ્રયાસ કર્યો હતો. ખાલિસ્તાનના સમર્થનમાં ભારતવિરોધી નારેબાજી કરી હતી. જોકે બ્રિટનવાસી ભારતીય સમુદાયે આ અલગતાવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો છે.

ગોવિંદભાઈ ધોળકિયા અને પ્રતિનિધિ મંડળનું ઈન્ડિયા હાઉસ ખાતે ઉષ્માપૂર્ણ સ્વાગત

ભારતસ્થિત વિશ્વની અગ્રણી હીરા ઉત્પાદન અને નિકાસ કરતી કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રા.લિ.ના સ્થાપક અને ચેરમેન ગોવિંદભાઇ ધોળકિયાનું ઈન્ડિયા હાઉસ ખાતે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

અમીશ ત્રિપાઠીના પુસ્તક ‘વોર ઓફ લંકા’નું લોકાર્પણ

વિખ્યાત લેખક અમીશ ત્રિપાઠીની બ્લોક બસ્ટર ‘રામ ચંદ્ર’ સીરિઝ અંતર્ગત પ્રકાશિત ચોથા પુસ્તક ‘વોર ઓફ લંકા’નું 16 માર્ચે તાજ હોટેલ ખાતે યોજાયેલા શાનદાર સમારંભમાં વિમોચન થયું હતું. આ પ્રસંગે ટીવી સ્ટાર અનિતા રાની, એક્ટ્રેસ સોનમ કપૂર, ડિરેક્ટર ગુરિન્દર...

રાજ્યના 27 જિલ્લાના 111 તાલુકામાં કમોસમી વરસાદઃ ઊનામાં 4 ઇંચ

ગુજરાતભરમાં કમોસમી વરસાદથી ખેતપેદાશને ભારે નુકસાન થયું છે. રવિવારે રાજ્યના 33માંથી 27 જિલ્લાના 111 તાલુકામાં હળવાથી ભારે વરસાદ પડ્યો હતો. 

ગોવિંદભાઈ ધોળકિયા અને પ્રતિનિધિ મંડળનું ઈન્ડિયા હાઉસ ખાતે ઉષ્માપૂર્ણ સ્વાગત

ભારતસ્થિત વિશ્વની અગ્રણી હીરા ઉત્પાદન અને નિકાસ કરતી કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રા.લિ.ના સ્થાપક અને ચેરમેન ગોવિંદભાઇ ધોળકિયાનું ઈન્ડિયા હાઉસ ખાતે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

ચૈત્રી નવરાત્રિ પર્વે પ્રાચીન શારદા મંદિરના દ્વાર ખુલ્યા

કાશ્મીરના કૂપવાડામાં નિયંત્રણ રેખા (એલઓસી) નજીક ટીટવાલ ખાતે ચૈત્રી નવરાત્રિ પર્વે પ્રાચીન શારદા માતાનું મંદિર ભક્તો માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. 1947માં પાકિસ્તાની કબાઇલી હુમલામાં ક્ષતિગ્રસ્ત થયેલા આ મંદિરના ફરી નિર્માણમાં કાશ્મીરના તમામ...

ગોવિંદભાઈ ધોળકિયા અને પ્રતિનિધિ મંડળનું ઈન્ડિયા હાઉસ ખાતે ઉષ્માપૂર્ણ સ્વાગત

ભારતસ્થિત વિશ્વની અગ્રણી હીરા ઉત્પાદન અને નિકાસ કરતી કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રા.લિ.ના સ્થાપક અને ચેરમેન ગોવિંદભાઇ ધોળકિયાનું ઈન્ડિયા હાઉસ ખાતે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

ગોવિંદભાઈ ધોળકિયા અને પ્રતિનિધિ મંડળનું ઈન્ડિયા હાઉસ ખાતે ઉષ્માપૂર્ણ સ્વાગત

ભારતસ્થિત વિશ્વની અગ્રણી હીરા ઉત્પાદન અને નિકાસ કરતી કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રા.લિ.ના સ્થાપક અને ચેરમેન ગોવિંદભાઇ ધોળકિયાનું ઈન્ડિયા હાઉસ ખાતે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

‘વિદેશી કાનૂની પેઢીને ભારતમાં કામની તક તંદુરસ્ત સ્પર્ધા વધારશે’

ભારત સરકારે એક મહત્ત્વનો નિર્ણય કરતાં વિદેશી કાનૂની પેઢીને ભારતમાં પ્રેક્ટિસ કરવાની છૂટ આપી છે. આ નિર્ણયને આવકારતા વરિષ્ઠ કાનૂનવિદ્ અને કન્સલ્ટન્ટ સોલિસિટર નયનેશ દેસાઇએ કહ્યું હતું કે ‘વિદેશી કાયદા ફર્મ્સ માટે ભારતને ખુલ્લા મૂકવાનું પણ નિયંત્રિત...

કેનેડા ચૂંટણીમાં ચીનનો ચંચુપાતઃ ટ્રુડો સામે તપાસ માટે દબાણ વધ્યું

એશિયા અને યુરોપમાં પ્રભુત્વ જમાવવાનાં પ્રયાસમાં લાગેલા ચીને કેનેડાની ચૂંટણીમાં પણ હસ્તક્ષેપ કર્યો છે. બીબીસીએ કેનેડાનાં મીડિયા અહેવાલનાં આધારે કહ્યું છે કે, ચીને કેનેડામાં 2019 અને 2021માં થયેલી બે ચૂંટણીમાં દરમિયાનગીરી કરી હતી.

ચાઈલ્ડ પોર્નના આરોપી મયંક પટેલને 50 વર્ષની જેલ થઈ શકે

ભારતીય અમેરિકન મયંક પટેલે યુએસ ઈસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ કોર્ટ સમક્ષ ચાઈલ્ડ સેક્સ સંબંધિત ફેડરલ આરોપોની કબૂલાત કરી સ્પષ્ટ કર્યું હતું કે તે 30 ઓનલાઈન કોમ્યુનિટીનો હિસ્સો છે. આ કોમ્યુનિટીઓ સગીર બાળકોની સેક્સ્યુઅલ અશ્લીલ ઈમેજીસના વેપારમાં સંડોવાયેલી...

‘નુક્કડ’ સિરિયલમાં ‘ખોપડી’ પાત્રથી નામના મેળવનાર સમીર ખખ્ખરનું નિધન

ગુજરાતી રંગભૂમિ, ટીવી સિરિયલ અને ફિલ્મજગતના દિગ્ગજ કલાકાર સમીર ખખ્ખરનું 14 માર્ચે નિધન થયું છે. તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગતાં સમીરને બોરીવલીની એમ.એમ. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં રાત્રે 10 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા.

અગલી બાર ઝટકા હી મિલેગા સલમાનને ઈ-મેઈલથી ધમકી

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને કથિત રીતે ધમકીઓ આપવા બદલ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર સામે મુંબઈ પોલીસે કેસ દાખલ કર્યો છે. 

જિંદગી જીવવાના જુસ્સાનું પ્રતીક

જમ્મુ-કાશ્મીરની 15 વર્ષીય તીરંદાજ શીતલ દેવીના એક પણ હાથ નથી, પરંતુ હાથના અભાવે તેની જિંદગી અટકી નથી પડી. શીતલે કહે છે કે ‘ભગવાને મને બમણો આત્મવિશ્વાસ અને મહેનત કરવાની તાકાત આપી છે. આ દમ પર પેરાલિમ્પિકમાં દેશ માટે મેડલ જીતવો છે.’

સ્મૃતિ મંધાનાઃ ભારતીય મહિલા ક્રિકેટનો ચમકતો સિતારો

ક્રિકેટજગતની સૌથી સફળ આઇપીએલ (ઇંડિયન પ્રીમિયર લીગ)ની શાનદાર સફળતાના પગલે હવે ચોથી માર્ચથી વિમેન આઇપીએલનો પ્રારંભ થઇ રહ્યો છે. કુલ પાંચ ટીમ - ગુજરાત જાયન્ટ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિમેન, દિલ્હી કેપિટલ વિમેન, યુપી વોરિયર્સ અને મુંબઇ ઇંડિયન...

અક્ષરધામ મંદિરમાં યોજાઇ શ્રીરામ જન્મભૂમિ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉદ્ઘોષ સભા

આવતા વર્ષે 15 જાન્યુઆરી પછી લગભગ તરત અયોધ્યામાં નવનિર્મિત મંદિરમાં ભગવાન શ્રી રામનો પ્રતિષ્ઠા ઉત્સવ યોજાશે. આ હેતુથી 21 માર્ચ 2023થી 15 જાન્યુઆરી 2024 સુધી 300 દિવસ માટે, સમગ્ર દેશમાં સાંસ્કૃતિક ચેતના જાગ્રત કરવા માટે દિલ્હીના સ્વામિનારાયણ અક્ષરધામ...

ગૌસેવા જ છે સાચી ગોવર્ધન સેવા

ચૈત્રી નવરાત્રિના પાવન પર્વોમાં ગોપાળ પ્યારી ગૌમાતાની સેવાનો અમૂલ્ય લ્હાવો યુકેવાસીઓને પ્રાપ્ત થયો છે. 

તમારા દાંત અને બ્રેસીસમાં કેટલાં જંતુ ખદબદે છે?

આપણે દરરોજ સવારે અને સાંજે બ્રશ કરીને અને ઘણી વખત ફ્લોસ કરીને પણ દાંતની સફાઈ કરીએ છીએ. પરંતુ, રોજેરોજ ખાવા અને પીવાથી તેમજ ઘણી વખત ચુંબનો થતા રહે છે ત્યારે આપણા દાંત જંતુઓનું ઉછેરસ્થાન બની રહે તેમાં જરા પણ શંકાને સ્થાન નથી. આમાં પણ તમે વાંકાચૂંકા...

હેલ્થ ટિપ્સઃ ડાયાબિટીસ અને કોલેસ્ટરોલને નિયંત્રિત કરવા લીલાંછમ સુપરફૂડ ભીંડા ખાઓ

આજકાલ ડાયાબિટીસ અને કોલેસ્ટરોલની સમસ્યાઓ વધી ગઈ છે પરંતુ, તમને જાણ છે ખરી કે લીલાંછમ ભીંડાનું સેવન કરવાથી ડાયાબિટીસ અને કોલેસ્ટરોલને નિયંત્રણમાં રાખી શકાય છે? પરિતૃપ્ત કરી દેનારા ડાયટરી ફાઈબરમાં સમૃદ્ધ હોવાની સાથે ભીંડા શર્કરા-સુગરના રીલિઝ થવામાં...

તમે ખોટી લિંક પર ક્લિક તો નથી કરતા ને?

આજે હાઈબ્રીડ મિટિંગ અને વર્ક ફ્રોમ હોમના જમાનામાં આપણે કેટલીય મિટિંગ વર્ચ્યુઅલ કરીએ છીએ. ઝૂમ, ગુગલ મીટ, વેબેક્સ, માઈક્રોસોફ્ટ ટિમ વગેરે જેવા પ્લેટફોર્મ પર આભાસી મુલાકાત ગોઠવવા માટે લિંક તૈયાર કરવામાં આવે છે અને જે લોકો એ મિટિંગમાં જોડાવા ઇચ્છતા...

નવ દેવીની આરાધનાનો પાવન અવસર

ચૈત્રી નવરાત્રિમાં જગતજનની મા ભગવતીનું સ્મરણ કરીને દુષ્ટાત્માઓનો નાશ કરવા માટે દેવીને જગાડવામાં આવે છે. પ્રત્યેક નર-નારી કે જેઓ દેવીમાં આસ્થા ધરાવે છે તેઓ કોઈને કોઈ રીતે દેવીની ઉપાસના કરે છે, ભલે પછી તેનું સ્વરૂપ અલગ-અલગ હોય. જેમ કે, વ્રત રાખે,...



to the free, weekly Gujarat Samachar email newsletter