ફેમિલી વિઝા પર યુકેમાં પોતાના પરિવારજન કે આશ્રિતને લાવવા માટે સ્પોન્સર કરવા માટેની લઘુત્તમ આવક મર્યાદા બ્રિટિશ નાગરિકો અને ભારતીય મૂળ સહિતના રહેવાસીઓ માટે 11મી એપ્રિલથી 18,600 પાઉન્ડથી વધારીને 29,000 પાઉન્ડ કરી દેવાઇ છે. 2025 સુધીમાં આ આવક મર્યાદા બે તબક્કામાં 38,700 પાઉન્ડ પર પહોંચી જશે.
કરમસદ સમાજ-યુકેનો 53મો વાર્ષિક મિલન સમારોહ અને છ ગામ વાર્ષિક મિટિંગ તા. 21 એપ્રિલના રોજ બપોરે 2.30 વાગ્યાથી નક્ષત્ર (સ્નેકી લેન, ફેલ્ધામ - TW13 7NA) ખાતે યોજાશે.
ફેમિલી વિઝા પર યુકેમાં પોતાના પરિવારજન કે આશ્રિતને લાવવા માટે સ્પોન્સર કરવા માટેની લઘુત્તમ આવક મર્યાદા બ્રિટિશ નાગરિકો અને ભારતીય મૂળ સહિતના રહેવાસીઓ માટે 11મી એપ્રિલથી 18,600 પાઉન્ડથી વધારીને 29,000 પાઉન્ડ કરી દેવાઇ છે. 2025 સુધીમાં આ આવક મર્યાદા...
અમેરિકાના એક શહેરમાં મેયર તથા સિટી કાઉન્સિલના સભ્યોને ચાલુ બેઠક દરમિયાન જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ગુજરાતની વતની રિદ્ધિ પટેલની ધરપકડ કરાઈ છે. ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલતા યુદ્ધ મુદ્દે કેલિફોર્નિયાના બેર્સફિલ્ડ સિટી કાઉન્સિલે યુદ્ધવિરામની...
અમેરિકાના મોસ્ટ વોન્ટેડ ટોપ ટેનની યાદીમાં અમદાવાદ જિલ્લાના દેત્રોજના યુવકનો સમાવેશ થાય છે. આ ઘટનાક્રમના પગલે 9 વર્ષ બાદ સમગ્ર પ્રકરણ ફરી એક વાર ચર્ચાની એરણે ચડ્યું છે.
અહિંસા વિશ્વ ભારતી અને વર્લ્ડ પીસ સેન્ટરના સ્થાપક તથા જૈન સમાજના આચાર્ય લોકેશ મુનિનું વોશિંગ્ટન ડીસીના કેપિટોલ હિલ ખાતે અમેરિકન પ્રેસિડેન્ટ એવોર્ડ દ્વારા સન્માન કરાયું હતું. અમેરિકન પ્રેસિડેન્ટ એવોર્ડથી સન્માન પ્રાપ્ત કરનારા લોકેશ મુનિ સૌ પ્રથમ...
ભારતના જગજિત પવાડિયાની સતત ત્રીજી વખત ઇન્ટરનેશનલ નાર્કોટિક્સ કંટ્રોલ બોર્ડ (આઇએનસીબી)માં પસંદગી થઈ છે. તેમણે યુનાઇટે નેશન્સ આર્થિક અને સામાજિક પરિષદના 53 વોટિંગ સભ્યોમાંથી 41 વોટ હાંસલ કર્યા છે.
વર્લ્ડ બેન્કનો અંદાજ છે કે ભારતીય અર્થતંત્ર 2024માં 7.5 ટકાનો ગ્રોથ દર્શાવશે. અગાઉ તેણે 6.3 ટકા ગ્રોથનો અંદાજ આપ્યો હતો. આમ, તેમાં 1.2 ટકાનો નોંધપાત્ર વધારો કર્યો છે. વર્લ્ડ બેન્કે તેના લેટેસ્ટ સાઉથ એશિયા ડેવલપમેન્ટ અપડેટમાં કહ્યું હતું કે સાઉથ...
વિશ્વના ઘણા દેશો વર્તમાન સમયમાં મંદીની ઝપટમાં છે. જાપાન મંદીમાં સપડાતાં માંડ બચ્યું છે પણ હવે કેનેડાને મંદીએ ભરડો લીધો છે. કેનેડામાં નાદારી માટે અરજી કરતી કંપનીઓની સંખ્યા ઝડપભેર વધી છે. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં જ 800થી વધુ કંપનીઓ નાદારી માટે...
અહિંસા વિશ્વ ભારતી અને વર્લ્ડ પીસ સેન્ટરના સ્થાપક તથા જૈન સમાજના આચાર્ય લોકેશ મુનિનું વોશિંગ્ટન ડીસીના કેપિટોલ હિલ ખાતે અમેરિકન પ્રેસિડેન્ટ એવોર્ડ દ્વારા સન્માન કરાયું હતું. અમેરિકન પ્રેસિડેન્ટ એવોર્ડથી સન્માન પ્રાપ્ત કરનારા લોકેશ મુનિ સૌ પ્રથમ...
ભારતના જગજિત પવાડિયાની સતત ત્રીજી વખત ઇન્ટરનેશનલ નાર્કોટિક્સ કંટ્રોલ બોર્ડ (આઇએનસીબી)માં પસંદગી થઈ છે. તેમણે યુનાઇટે નેશન્સ આર્થિક અને સામાજિક પરિષદના 53 વોટિંગ સભ્યોમાંથી 41 વોટ હાંસલ કર્યા છે.
કોઇ ભારતીય ફિચર ફિલ્મે ચાલીસ વર્ષના લાંબા અરસા બાદ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં સ્થાન મેળવ્યું છે. પૂણેની ફિલ્મ્સ એન્ડ ટેલિવિઝન ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ ઈન્ડિયા (એફટીઆઈઆઈ)માં ભણેલાં પાયલ કાપડિયા લિખિત-દિગ્દર્શિત પ્રથમ નેરેટિવ ફિચર ફિલ્મ ‘ઓલ વી ઈમેજિન...
બોલિવૂડ ફિલ્મો ગીતો વિના અધૂરી છે. ફિલ્મોને હિટ બનાવવામાં ગીતો મહત્વનો ભાગ ભજવે છે. અને આમાં પણ જો આઈટમ સોંગ પણ ઉમેરાય તો જાણે સોનામાં સુગંધ ભળી. ફિલ્મ હિટ હોય કે ન હોય, આઈટમ ગીતો ફિલ્મને ચોક્કસથી લાઈમલાઈટમાં લાવી દે છે.
આગામી 16 એપ્રિલે અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ્સ સામે મેચ રમાનાર છે. આ દરમિયાન ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે આઈપીએલમાં ભાગ લેતી તમામ 10 ફ્રેન્ચાઈઝીના માલિકોને એક મીટિંગમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું છે. હાલ ટીમના પર્સની મર્યાદા રૂ....
આઇપીએલ-17 આગળ વધી રહી છે તેમ તેમ રોમાંચ વધતો જાય છે. સતત ત્રણ મેચ હારી ચૂકેલી મુંબઇ ઇન્ડિયન્સે રવિવારે પહેલો વિજય મેળવ્યો છે. તો લખનઉ સુપર જાયન્ટ્સે વિજયની હેટ્રિક મેળવી છે. મંગળવારે રમાયેલી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબ સુપરકિંગ્સને બે રને...
અહિંસા વિશ્વ ભારતી અને વર્લ્ડ પીસ સેન્ટરના સ્થાપક તથા જૈન સમાજના આચાર્ય લોકેશ મુનિનું વોશિંગ્ટન ડીસીના કેપિટોલ હિલ ખાતે અમેરિકન પ્રેસિડેન્ટ એવોર્ડ દ્વારા સન્માન કરાયું હતું. અમેરિકન પ્રેસિડેન્ટ એવોર્ડથી સન્માન પ્રાપ્ત કરનારા લોકેશ મુનિ સૌ પ્રથમ...
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનને ગુજરાતની પ્રથમ ISO 9001:2015 પ્રમાણિત સંસ્થાનું સન્માન મળ્યું છે. આ સાથે જ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ગુજરાતની પ્રથમ ISO: 2015 પ્રમાણિત સંસ્થા બની છે.
જો બ્લડ સેમ્પલ આપતી વેળા તમારી નસ શોધવામાં સમસ્યાનો સામનો કરવો પડતો હોય તો તેનું કારણ સ્ટ્રેસ કે પછી શરીરમાં પાણીની ઉણપ પણ હોઈ શકે છે. ઈંગ્લેન્ડના ધ વ્હાઈટલી ક્લિનિકના કન્સલ્ટન્ટ વેઇન્સ સર્જન ડો. વ્હાઈટલીના કહેવા અનુસાર બ્લડ સેમ્પલ માટે દર્દીની...
આમ તો ઉપવાસ કરવાથી ઘણા લાભ થાય છે પરંતુ, દરરોજ 8 કલાક દરમિયાન ખોરાક લેવાની અને બાકીના 16 કલાક ઉપવાસ રાખવાની ભોજનપદ્ધતિ (ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ) હાર્ટ એટેક્સ અને સ્ટ્રોક્સથી મોતનું જોખમ વધારવા સાથે સંકળાયેલી હોવાનો દાવો વિજ્ઞાનીઓ કરી રહ્યા છે.
ભારતની પ્રથમ મહિલા આઈએએસ અધિકારી અન્ના રાજમ મલ્હોત્રા હતી અને પ્રથમ આઈપીએસ અધિકારી કિરણ બેદી હતી, પણ પહેલી આઇએફએસ અધિકારી કોણ હતી એ જાણો છો ?