
સંત તુલસીદાસ દ્વારા લિખિત અનંતકાલીન મહાકાવ્ય રામચરિત માનસ આધારિત રામાયણ કથાને ચેરિટી ચિન્મય મિશન યુકે દ્વારા તખ્તા પર જીવંત કરવામાં આવી હતી. ચેરિટી માટે...

સંત તુલસીદાસ દ્વારા લિખિત અનંતકાલીન મહાકાવ્ય રામચરિત માનસ આધારિત રામાયણ કથાને ચેરિટી ચિન્મય મિશન યુકે દ્વારા તખ્તા પર જીવંત કરવામાં આવી હતી. ચેરિટી માટે...

બ્રિટનની શાળાઓમાં સાયબર બુલિંગ (ઓનલાઈન ધાકધમકી )માં એક વર્ષમાં ૩૭ ટકાનો ધરખમ વધારો નોંધાયો છે. ટેક્નોલોજીના જાણકાર વિદ્યાર્થીઓ દ્વારા બનાવટી પ્રોફાઇલથી...

યુકેની વધતી વસ્તીના પ્રમાણમાં ઘરની ભારે અછત સર્જાઈ છે. યુકેના ૧૦૦ મોટા ટાઉન અને શહેરોમાંથી ત્રણ શહેર- બ્લેકબર્ન, સ્કારબરો અને બ્લેકપૂલમાં જ વસ્તીના પ્રમાણમાં...

બ્રિટિશરો મોટા ભાગે બટાકા પર જ જીવન ગુજારે છે છતાં દરરોજ લાખો બટાકાનો બગાડ કરવામાં પણ પાછું વળીને જોતા નથી. ગ્રાહકો રોજ ખરીદે છે તેના લગભગ અડધોઅડધ બટાકા...

ઈસ્લામ ધર્મ અપનાવનારી ચાર સંતાનોની ૨૬ વર્ષીય માતા સીનેડ વુડિંગની તેના પતિ અક્સર અલીએ હત્યા કરી હોવાની રજૂઆત લીડ્ઝ ક્રાઉન કોર્ટમાં કરાઈ હતી. પતિએ સીનેડને...

બ્રિટનમાં એકલવાયું જીવન જીવતા પ્રૌઢોની સંખ્યામાં ગત ૨૦ વર્ષમાં મોટો ઉછાળો આવ્યો છે. નેશનલ ઓફિસ ફોર સ્ટેટેસ્ટિક્સ અનુસાર વર્ષ ૧૯૯૬માં એકલવાયું જીવન જીવતા...

બ્રિટનના સ્ટાર એથ્લીટ મોહંમદ ફરાહને બકિંગહામ પેલેસમાં ક્વીન દ્વારા નાઈટહૂડની પદવી એનાયત કરાઈ હતી. ચાર વખતના ઓલિમ્પિક ચેમ્પિયન ફરાહને એથ્લેટિક્સમાં આપેલી...

રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ભાજપ તરફથી વિજય રૂપાણીએ સંતો, મહંતોના આશીર્વાદ, ઢોલ-ત્રાસાના નાદ અને ટેકેદારોના પ્રચંડ સમર્થન વચ્ચે વીસમી નવેમ્બરે બપોરે ૧૨.૩૯...

એક સમયે બેંકમાં ફિકસ્ડ ડિપોઝીટમાં મૂકવામાં આવતા નાણાં પાંચ વર્ષે બમણાં થતા હતા હવે વ્યાજદર ઘટતા પાંચ વર્ષે બમણાં થવા મુશ્કેલ છે, પરંતુ રાજકીય આગેવાનો પાસેનું...

ભારત સરકારના પોસ્ટ વિભાગ દ્વારા તાજેતરમાં જ રોકાણકારો માટે ફાયદારૂપ સોવરેન ગોલ્ડ બોન્ડ યોજના જાહેર કરવામાં આવી છે, જે અંતર્ગત પોણા ત્રણ કિલો સોનું વેચીને...