
ગુજરાત કેડરના વરિષ્ઠ નિવૃત્ત આઈએએસ અધિકારી કે. કૈલાશનાથન ફરી એકવાર રાજ્યના મુખ્ય પ્રધાનના ચીફ પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમાયા છે. તેમનો આ નવો સમયગાળો...

ગુજરાત કેડરના વરિષ્ઠ નિવૃત્ત આઈએએસ અધિકારી કે. કૈલાશનાથન ફરી એકવાર રાજ્યના મુખ્ય પ્રધાનના ચીફ પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમાયા છે. તેમનો આ નવો સમયગાળો...

દ્વારકાના જગતમંદિરમાં ભગવાન દ્વારકાધીશના ભક્તો ખાસ કરીને વારાદાર પુજારીઓ ભગવાનને શીત ઋતુમાં ગરમ કપડાં, મોસમને અનુરૂપ ભોગ તેમજ સગડીનું તાપણું કરે છે. હાલ...

સનાતન સેવા મંડળ દ્વારા સ્થાનીય લોકો માટે દર વર્ષે મેડિકલ કેમ્પનું આયોજન કરાય છે. આ વર્ષે ૧થી ૪ જાન્યુઆરી સુધી દ્વારકાના સનાતન સેવા મંડળમાં નિઃશુલ્ક મેડિકલ...

સૌરાષ્ટ્રમાં બગસરાની નજીક આવેલા નાનકડા ગામ રફાળાએ ગોલ્ડન વિલેજની આગવી ઓળખ ઉભી કરીને ગુજરાત અને દેશમાં ભારે ખ્યાતિ મેળવી છે. માત્ર એક હજારની વસતિ ધરાવતા...

વીતેલા વર્ષ ૨૦૧૭માં બ્રિટન સારી-નરસી, સુખ-દુખદ અનેક ઘટનાઓનું સાક્ષી બન્યું. એક ઝલક...

ડિસેમ્બર, ૧૯૪૩માં સ્થપાયેલી ધર્મજ કેળવણી મંડળ સંસ્થા ગુજરાતી માધ્યમમાં બાલમંદિરથી બારમા ધોરણ સુધીના અભ્યાસની સુવિધા ધરાવે છે. શાળા સંકુલમાં ૧૯૭૮માં અંગ્રેજી...

સ્વામીનારાયણ દ્વિશતાબ્દી મેડિકલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સ્વામીનારાયણ કન્યા વિદ્યામંદિરનું લોકાર્પણ સોમવારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના હસ્તે કરાયું...

પાકિસ્તાન જેલમાં બંદીવાન પૈકીના ૨૯૧ માછીમારોને બે તબક્કામાં મુક્ત કરવાનો પાકિસ્તાન સરકારે નિર્ણય કરી પ્રથમ તબક્કાના ૧૪૪ માછીમારોને મુક્ત કરતા તેઓ પહેલી...
ગણદેવી નજીક દુવાડા ગામની સીમમાં ૩૧મી ડિસેમ્બરે મુંબઇથી વડોદરા જતી કારના ચાલકે સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવી દેતાં કાર રસ્તાની બાજુમાં ઉભેલી ટ્રકની પાછળના ભાગમાં ધડાકાભેર અથડાઈ હતી. કારના ફુરચેફુરચા ઉડી ગયા હતા. આ અકસ્માતમાં એક એનઆરઆઇ સહિત બે યુવાનના...
ભરૂચના વતની અને આફ્રિકામાં વસેલા સલીમ પટેલનો માથામાં ગોળી મારી હત્યા કરાયેલો મૃતદેહ મળ્યાના સમાચાર ૨૯મી ડિસેમ્બરે મળતાં પરિવારના માથે આભ તૂટી પડ્યું હતું. સલીમના માતા-પિતાએ પુત્રનો સહારો ગુમાવ્યો જ્યારે ત્રણ દીકરીઓએ પિતાનું છત્ર ગુમાવ્યું છે....