Search Results

Search Gujarat Samachar

પાકિસ્તાન સરકાર દ્વારા ભારતની અરજીથી હાલમાં પ્રથમ તબક્કામાં ૧૪૪ ભારતીય માછીમારોને છોડવામાં આવ્યા એ પહેલાં ૨૨મી ડિસેમ્બરે પોરબંદરના ૨૮ જેટલા માછીમારોને પાકિસ્તાન મરીને પકડીને પાકિસ્તાનમાં જેલભેગાં કરી દીધાં છે. 

કચ્છના માધાપરના અને હાલમાં કેન્યા એરવેઝમાં પાયલટ તરીકે ફરજ બજાવતા ભરત લાલજી ગોવિંદ ભંડેરીએ પોતાની પૈતૃક મૂડીમાંથી ૧૧.૪૦ લાખ રૂપિયા માતૃસંસ્થા ભુજ સમાજને...

કડવા પાટીદાર સમાજના કુળદેવી ઊંઝા સ્થિત ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ અને માજી ધારાસભ્ય વિક્રમભાઈ પટેલ (દાદા)નું ટૂંકી માંદગી બાદ ૮૬ વર્ષની વયે ૩૦મી ડિસેમ્બરે...

પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી સેંકડો દીકરીઓનાં કરિયાવર સાથે કન્યાદાન કરનાર પી. પી. સવાણી પરિવાર દ્વારા દર વર્ષે લગ્ન સમારંભ યોજીને દીકરીઓને પરણવાય છે....

ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર કૃત ‘પોસ્ટ ઓફિસ’ સાબરમતી ગાંધી આશ્રમની આર્કાઈવ્સમાં પહોંચી ગઈ છે. ગાંધીજીના પૌત્ર ગોપાલકૃષ્ણ ગાંધીએ સાબરમતી આશ્રમ સ્મારક ટ્રસ્ટના...

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા તેમાં જૂનાગઢની બેઠક પર સતત છ ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટતા ભાજપી મહેન્દ્ર મશરૂની હાર થઈ. આ સમાચારથી વડા પ્રધાન...

ચારુસેટ હેલ્થકેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનના ઉપક્રમે ચારુસેટ હોસ્પિટલ ચાંગામાં ‘લલિતાબા ક્રિટીકલ કેર યુનિટ’ના લોકાર્પણનો કાર્યક્રમ ૨૪મી ડિસેમ્બરે યોજાયો હતો. ચરોતર...

પારસીઓના તીર્થસ્થાન વલસાડ જિલ્લાના ઉદવાડામાં ત્રિદિવસીય ઇરાનશા ઉત્સવ યોજાયો હતો. આ ઉત્સવમાં સોમવારે દેશના ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડુ પણ હાજર રહ્યા હતા....

 વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ચાર મહિના અગાઉ ઘોઘા-દહેજ વચ્ચે શરૂ કરવામાં આવેલી મહત્ત્વાકાંક્ષી રો-રો ફેરી સર્વિસને ૩ જાન્યુઆરીથી બંધ કરાશે અને તેનો...

ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (ફિક્કી)ની ૯૦મી એજીએમ ‘ઈન્ડિયન બિઝનેસ ઈન એ ન્યુ ઈન્ડિયા થીમ હેઠળ નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં યોજાઈ હતી. જેના સેશનનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યું હતું.