
એક સમયે દેશના મહત્ત્વનાં સ્થળોએ મોરચંગ વગાડતાં વગૈડતાં કચ્છી-સિંધી કાફી ગાનારા વિશ્વના એકમાત્ર કલાકાર બન્નીના જરારવારીમાં રહેતા સામત સાજન પઠાણને વૃદ્ધત્વનું...

એક સમયે દેશના મહત્ત્વનાં સ્થળોએ મોરચંગ વગાડતાં વગૈડતાં કચ્છી-સિંધી કાફી ગાનારા વિશ્વના એકમાત્ર કલાકાર બન્નીના જરારવારીમાં રહેતા સામત સાજન પઠાણને વૃદ્ધત્વનું...
દેશમાં કોચી એરપોર્ટ સંપર્ણ રીતે સોલાર પાવરથી સંચાલિત છે. જ્યારે વોટર અને વેસ્ટ મેનેજમેન્ટ તથા વોઇસ પોલ્યુશન કંટ્રોલની દૃષ્ટીએ ચંદીગઢ એરપોર્ટનો દેશમાં ગ્રીન એરપોર્ટ તરીકે બીજા નંબરે સમાવેશ થાય છે. ત્યારે દેશનું ત્રીજુ ગ્રીન એરપોર્ટ પણ તૈયાર થવાના...
અમદાવાદ શહેર નજીક ગાંધીનગરની સરહદે આવેલી એપોલો હોસ્પિટલમાં ગત રરમી ઓગસ્ટે ડેન્ગ્યુની સારવાર માટે દાખલ થયેલી યુવતી પર રાત્રે હોસ્પિટલમાં ફરજ બજાવતાં કર્મચારી ચંદુ ઉર્ફે ચંદ્રકાંત ગોવિંદભાઈ વણકર તેમજ તબીબ ડો. રમેશ ભુરાલાલ ચૌહાણ દ્વારા દુષ્કર્મ...
ક્વિન્સની રહેવાસી શીતલ રાનોતને આ વર્ષના જુલાઈમાં એક જ્યુરીએ ફર્સ્ટ ડિગ્રી ક્રાઈમ અને એક બાળકને જોખમમાં મૂકવા માટે દોષિત ગણાવી હતી. ક્વિન્સ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ રિચર્ડ બચરે રાનોતને ૧૫ વર્ષની જેલની સજા તાજેતરમાં સંભળાવી છે. રાનોતની સાવકી...
વાઈબ્રન્ટ ગુજરાત પરિષદ-૨૦૧૭ના ભાગરૂપે ગુજરાત સરકારનું ઉચ્ચ કક્ષાનું ડેલિગેશન કેનેડામાં છે. જેણે ૬ઠ્ઠી સપ્ટેમ્બરે ટોરન્ટો અને સાતમી સપ્ટેમ્બરે મોન્ટ્રીલમાં રોડ શો યોજી રાજ્યમાં રોકાણ કરવા માટે રોકાણકારો વાઈબ્રન્ટ પરિષદમાં ભાગ લે તેવા પ્રયાસ કર્યા...
યુપીએ સરકારના સમયે બ્રાઝીલની એરક્રાફ્રટ નિર્માતા કંપનીની સાથે ૨૦૦૮માં ત્રણ જેટ વિમાન ખરીદવા માટેનો રૂ. ૧૩૮૭ કરોડનો એક સંરક્ષણ સોદો વિવાદોમાં છે. બ્રાઝીલના એક અખબાર મુજબ ત્રણ ઇએમબી-145 જેટ વિમાનોના સોદામાં વચેટિયાને લાંચ આપવાના મામલામાં બ્રાઝીલની...
કાશ્મીરના પૂંચ જિલ્લામાં સુરક્ષા દળોના ચાલી રહેલા ઓપરેશનમાં ૧૨મીએ વધુ એક આતંકવાદીનું મોત થતાં કુલ ચાર આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. આ સાથે જ પૂંચમાં 'ઓપરેશન તલાશ' પૂર્ણ થઇ ગયું છે. ૧૧મીએ આ ઓપરેશનમાં ત્રણ આતંકીઓનું એન્કાઉન્ટર કરાયું હતું....
તાન્ઝાનિયાના બૂકોબા જિલ્લામાં ૫.૭ની તીવ્રતાના ભૂકંપથી ૧૧ લોકોના મોત નીપજ્યાં હતા અને ૧૦૦થી વધુ લોકોને ઈજા પહોંચી છે. બુકાબોમાં સપાટીથી ૧૦ કિલોમીટરની ઊંડાઈ પર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. ભૂકંપના કારણે અનેક ઇમારતોને ભારે નુકસાન થયું હતું....
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે તેમના બે પ્રધાનો ગાયત્રીપ્રસાદ પ્રજાપતિ અને રાજકિશોર સિંહને સોમવારે બરતરફ કરી દીધા.પહેલા ખનીજ પ્રધાન ગાયત્રીપ્રસાદ ગેરકાયદે ખનનના આરોપસર બરતરફ થયા અને તેના એક જ કલાકમાં જ પંચાયતીરાજ પ્રધાન રાજકિશોરને...

ચીનમાં યોજાયેલી જી-૨૦ સમિટમાં પાકિસ્તાનને ઉઘાડું પાડ્યા બાદ હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘આસિયાન’ બેઠકમાં પાકિસ્તાનને નિશાન બનાવીને આતંકવાદને પ્રોત્સાહન...