
બિનહિંદુઓના દર્શનના વિવાદમાં મોરારિબાપુ અને સ્વામી સચ્ચિદાનંદ આમનેસામનેઃ સ્વામિનારાયણ સર્વસમાવેશક
બિનહિંદુઓના દર્શનના વિવાદમાં મોરારિબાપુ અને સ્વામી સચ્ચિદાનંદ આમનેસામનેઃ સ્વામિનારાયણ સર્વસમાવેશક
અમદાવાદઃ ભારતના ૧૦૦ સૌથી ધનવાન લોકોની યાદીમાં સ્થાન ધરાવતા બિઝનેસમેન ભંવરલાલ દોશીએ તેમની તમામ ધનદૌલતનો ત્યાગ કરીને જૈન સાધુ તરીકે દીક્ષા અંગીકાર કરી છે....
લંડનઃ મોબાઇલ ફોને આપણી રોજિંદી જીવનશૈલીમાં ઘણી બધી સગવડ-સુવિધા વધાર્યા છે તેનો ભાગ્યે જ કોઇ ઇન્કાર કરી શકશે, પરંતુ આની સાથોસાથ તેણે મોંકાણ પણ એટલી જ સર્જી...
લંડનઃ વેલ્ફેર પર આધાર રાખવાની બ્રિટિશ સંસ્કૃતિમાં પરિવર્તન આવ્યું છે. બેરોજગારી બેનિફિટ, મુખ્યત્વે સિંગલ પેરન્ટ માટેનો ઈન્કમ સપોર્ટ અને ડિસેબિલિટી સપોર્ટ જેવાં મુખ્ય બેનિફિટ્સના દાવેદારોમાં મજબૂત અને સ્થિર ઘટાડો થઈ રહ્યો છે અને તેનો દર ૩૫ વર્ષના...
દ્વારકાધિશ જગતમંદિરની વાર્ષિક આવક રૂ. ૭.૯૭ કરોડ થઈ હતી.
લંડનઃ સેક્સ એ સુખી દાંપત્યજીવનની ગુરુચાવી છે. જો તમારું જાતીય જીવન ખરાબ તબક્કામાંથી પસાર થઇ રહ્યું હોય તો લાઈફપાર્ટનર સાથે ફ્લર્ટ કરીને સેકસની મોજ માણી...
કચ્છમાં પાણીની સમસ્યા નિવારવા રૂ. ૮૦ કરોડના ખર્ચે ખીરસરા-દયાપર-પાનધ્રો પાણીની પાઇપલાઇનનું ખાતમુહૂર્ત મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલ દ્વારા ઓનલાઇન થશે.
ન્યૂ યોર્કઃ વ્યક્તિ નાનીમોટી શારીરિક તકલીફોના નિવારણ માટે વારંવાર પેઇનકિલર દવાઓ ફાકતી રહેતી હોય તો એનાથી લાંબા ગાળે ડિપ્રેશનનું જોખમ રહે છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના પુનાસણ ગામ નજીક ૧ એપ્રિલે રાત્રે ગાંભોઇ પોલીસે વિદેશી દારૂ આવતો હોવાની બાતમીને આધારે એક શંકાસ્પદ કાર ઊભી રાખી હતી.
ઉત્તર પૂર્વીય કેન્યામાં ચાર બંદુકધારીએ કોલેજના કેમ્પસમાં ધુસીને ફાઇરિંગ કરીને ઓછામાં ઓછા ૧૪૭ લોકોની હત્યા કરી છે.