Search Results

Search Gujarat Samachar

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આ લેખના શિર્ષકમાં જ આપ મારી મનોસ્થિતિ સમજી શક્યા હશો. શનિવારે જૈન સમાજ-માંચેસ્ટરની યાત્રાનો અવસર સાંપડ્યો. તે સંસ્થાના સંગીન...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આ શિર્ષકના પાંચ શબ્દોમાં ત્રણ બાબતને પ્રાધાન્ય આપ્યું છે. મનુષ્ય સહિતના સર્વ જીવો માટે પ્રાથમિક અગત્યતા પોતાના આરોગ્યની છે....

અનુપમ મિશન-ડેન્હામમાં સ્વામીનારાયણ મંદિર, અક્સબ્રિજ નજીક A40ની લગોલગ નયનરમ્ય સ્થળે નૂતન મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા ૧૩ ઓગસ્ટના શુભ દિને સંપન્ન થશે. વધુ માહિતી માટે જુઓ પાન-૨૭ • સનાતન મંદિર, પ્રેસ્ટન• જૈન દહેરાસર, પોટર્સબાર

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આ સપ્તાહે આપ સહુ સમક્ષ આજકાલની વાત કરતાં કરતાં છેલ્લાં છ-સાત દસકાની વાતો ઉપર પણ દૃષ્ટિપાત કરવાની મારી ઇચ્છા છે. સ્મરણોની આ...

ભારતના પાંચ રાજ્યો - આસામ, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, કેરળ અને પોંડિચેરીના ચૂંટણી પરિણામો પર નજર ફેરવતા જણાય છે કે દરેક રાજ્યોમાં અલગ પક્ષ કે યુતિએ વિજય હાંસલ કર્યો છે. લોકચુકાદો ભલે વૈવિધ્યસભર જણાતો હોય, પરંતુ તેમાં એક સમાનતા પણ છે. અને આ સમાનતા...

બ્રિટિશ અખબારી માધ્યમોમાં અત્યારે બ્રેકઝિટનો મુદ્દો છવાયો છે તો ભારતીય માધ્યમોમાં રેક્ઝિટનો મુદ્દો ચર્ચાના ચોતરે ચઢ્યો છે. રિઝર્વ બેન્ક ઓફ ઇંડિયા (આરબીઆઇ)ના ગવર્નર રઘુરામ રાજન્ ભારતની સર્વોચ્ચ નાણાકીય સંસ્થાનનો હોદ્દો છોડી રહ્યાના સમાચારો અખબારોમાં...

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લંડનના વેમ્બલી સ્ટેડિયમમાં ઉમટેલી ૬૦ હજારની મેદનીને સંબોધિત કરી ત્યારે યજમાન વડા પ્રધાન ડેવિડ કેમરને તેમને આ ગ્રહના સૌથી લોકપ્રિય નેતા ગણાવ્યા હતા. 

ગુજરાતના બહુચર્ચિત ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડમાં ૧૪ વર્ષ બાદ ચુકાદો આવ્યો છે. અમદાવાદની સ્પેશ્યલ કોર્ટના આ ચુકાદા પર સમગ્ર દેશ નજર માંડીને બેઠો હતો. કોર્ટે ૨૪ આરોપીઓને કસૂરવાર ઠરાવ્યા છે, જ્યારે ૩૬ને નિર્દોષ છોડ્યા છે. દોષિતોને સજા હવે સંભળાવવામાં...

ભારત-ઈરાનના સંબંધો ઇતિહાસ જેટલા પુરાણા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાન પ્રવાસ દરમિયાન તેમના સમોવડિયા હસન રુહાની સાથેની મુલાકાત વેળા આ લાગણી વ્યક્ત કરી હતી. આ શબ્દોમાં રતિભારેય અતિશ્યોક્તિ ન હોવા છતાં હકીકત એ છે કે - સમય અને સંજોગની માગ હોવા...

ભારતના સરકારી તંત્ર માટે રવિવારનો દિવસ ખરેખર શરમજનક ગણી શકાય. દેશના ન્યાયતંત્ર પર દિન-પ્રતિદિન વધી રહેલા કેસોના ભારણ અને ન્યાયતંત્ર સામેની મુશ્કેલીઓની વાત કરતાં કરતાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ટી. એસ. ઠાકુર એટલા ભાવુક થઇ ગયા કે તેમની આંખોમાંથી...

એક સમયે રાજદ્વારી સંપર્કોથી માંડીને વેપાર-વણજ ક્ષેત્રે ગાઢ સંબંધો ધરાવતા ભારત-નેપાળ દ્વિપક્ષીય સંબંધોમાં છેલ્લા કેટલાક સમયથી દિન-પ્રતિદિન અંતર વધી રહ્યું છે. બે દેશો વચ્ચેના સંબંધમાં આવો રાજકીય તનાવ સામાન્યતઃ નાના રાષ્ટ્ર માટે નુકસાનકારક સાબિત...