Search Results

Search Gujarat Samachar

ગત ૨૬ ઓક્ટોબર,૨૦૧૬ના રોજ હિંદુ ફોરમ ઓફ બ્રિટન(HFB) દ્વારા સતત ૧૫મા વર્ષે દિવાળીની ઉજવણી હાઉસ ઓફ કોમન્સમાં કરવામાં આવી હતી. હાઉસ ઓફ કોમન્સનું ટેરેસ પેવિલિયન...

ગેરકાયદે નાણા ધીરધારનો બિઝનેસ ચલાવતા હેરોના ડોક્ટર અરજણ દામજીભાઈ સવાણી જેલની સજામાંથી બચી ગયા હતા. સેન્ટ્રલ મિડલસેક્સ અને નોર્થવિક પાર્ક હોસ્પિટલ્સમાં...

ભારતીય અને ગુજરાતી મૂળના લોર્ડ જિતેશ ગઢિયાએ હાઉસ ઓફ લોર્ડ્સમાં ગ્લોબલ ફ્રી ટ્રેડ વિષય પરની ચર્ચામાં ૨૭ ઓક્ટોબરે પોતાનું પ્રથમ પ્રવચન આપ્યું હતું. તેમણે...

દારૂના વ્યસનને લીધે ગુજરાતમાં કેન્સરના દર્દીઓ વધ્યાં છે. આ કારણોસર પાલિતાણાની ઝવેરચંદ મેઘાણી શાળાના શિક્ષક નાથાભાઈ ચાવડાએ સંતરા, તુલસી, ગૌમૂત્ર અર્ક, ચીકુમાંથી સ્ટ્રોંગ દેશી આયુર્વેદિક દારૂ બનાવ્યો છે. અત્યાર સુધીમાં અંદાજે ૨૦૦થી વધુ લોકોએ દારૂના...

વાઘોડિયા તાલુકામાં આવેલા રૂસ્તમપુરા ગામમાં ઈદ્રીશ ખત્રીની અનાજ કરિયાણાની દુકાન છે. દિવાળીને લીધે દીવડા અને ફટાકડાનો જથ્થો પણ વેચવા માટે તેમણે દુકાનમાં મૂક્યો હતો. ૨૮મી ઓક્ટોબરે સાંજે તે દુકાનમાં કોઈક કારણથી ફટાકડા સળગીને આડેધડ ફૂટ્યા હતા. ફટાકડાના...

સમગ્ર ભારતમાં શૌચાલયના વિષયને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.એ તૃતિય વર્ષ બી.એ.ના સ્નાતકના કોર્સમાં મૂકવાની પહેલ એકાદ વર્ષથી કરી છે. આ કાર્ય બદલ યુનિ.નું અને સમગ્ર કોર્સ - સેનિટેશન ઓફ સોશિયોલોજીને ઘડનારા શામળદાસ કોલેજના પ્રો. ડો. અનિલભાઇ...

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સાયન્સના પ્રાધ્યાપિકા અને સંશોધક વિદ્યાર્થિની ડો. સોનલ ઠાકોરે રબરને મજબૂત કરવા વપરાતા હાનિકારક કેમિકલની જગ્યાએ પર્યાવરણને નુકસાન ન કરે તેવા બાયોડિગ્રેડેબલ તત્ત્વોને વિકસાવ્યા છે. આ પોલિમર્સથી રંગીન અને...

પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા વર્ષોથી ભારતીય બોટ અને માછીમારોના અપહરણ થાય છે. હાલમાં જામનગર, દ્વારકા, પોરબંદર સહિત સૌરાષ્ટ્રની ૯૦૦થી વધુ બોટના કાનૂની દસ્તાવેજ ઠીક ન હોવાના કારણે તે બોટ ધૂળ ખાઇ રહી છે તેમજ અબજો રૂપિયાનો વેપાર કરતા ૫૫૪થી...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દીપોત્સવી પર્વે રાષ્ટ્રજોગ સંબોધનમાં ભારતના સુરક્ષા દળોના શૌર્ય અને બલિદાનની ભરપૂર પ્રશંસા કરતા આ વર્ષની દીવાળી તેમને સમર્પિત...