Search Results

Search Gujarat Samachar

લંડનઃ જેરેમી કોર્બીને લેબર પાર્ટીનું નેતૃત્વ સંભાળ્યું ત્યારથી તેના મોટા દાતાઓ દ્વારા પાર્ટીને નાણાંકીય મદદ બંધ કરી દેવાઈ છે. દાતાઓ હવે મુખ્ય હરીફોને નાણાં આપે છે.

સ્ત્રીઓની સરખામણીએ રાત્રે બાળકોનાં બાળોતિયાં બદલવાનું કામ પુરુષોના હિસ્સામાં વધુ આવે છે. તેઓ આ કામ માટે રાત્રે વધુ વખત ઉઠતા હોવાનું એક અભ્યાસમાં જણાવાયું છે. નવાસવા પિતા બનેલા ૧૦માંથી સાત પિતા રાત્રે બાળોતિયાં બદલવાની કામગીરી સંભાળી લે છે. આના...

ભારતીય બેંકોનું કરોડોનું કરજ લઇને વિદેશ જઇ પહોંચેલા ‘લીકર કિંગ’ વિજય માલ્યાનો ગઢ ગણાતા કિંગફિશર હાઉસનું કોઇ લેવાલ નથી. કોર્પોરેટ ક્ષેત્રમાં 'કિંગ ઓફ ધ...

મુંબઈઃ પુણેમાં ૨૦૧૦માં થયેલા જર્મન બેકરી બ્લાસ્ટના ગુનેગાર મિર્ઝા હિમાયત બેગને ટ્રાયલ કોર્ટે આપેલી ફાંસીની સજા બોમ્બે હાઈકોર્ટે ૧૭મી માર્ચે રદ કરી હતી, જોકે તેને વિસ્ફોટકો રાખવા, બનાવટી દસ્તાવેજો બનાવવા અને ષડ્યંત્રમાં તેનો હાથ હોવા બદલ આજીવન...

ભારત સરકારના ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે બ્રિટિશ કેઈર્ન એનર્જીને રૂ. ૨૯,૦૦૦ કરોડની ડિમાન્ડ નોટિસ ફટકારી છે. આમાંથી રૂ. ૧૮,૮૦૦ કરોડ તો પાછલી તારીખથી બાકી નીકળતા...

બિહાર ચૂંટણીમાં મહાગંઠબંધનના સફળ થવાથી ઉત્સાહિત રાજદ, જદયુએ આસામ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી મહાગઠબંધન બનાવવાની જાહેરાત કરી છે. આમાં તેનો ત્રીજો સાથી એઆઇયુડીએફ રહેશે. જાણકારોનું માનવું છે કે, જો બદરુદ્દીન અજમલની પાર્ટી કિંગ નહીં બને તો કિંગમેકર...

શરણાઈ વાદક દિવંગત બિસ્મિલ્લા ખાં પછી મશહૂર શરણાઈ વાદકોમાં સામેલ ઉસ્તાદ અલી અહમદ હુસેન ખાનનું ૧૬મી માર્ચે નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. ખાનના...

પંજાબની અકાલીદળ - ભાજપ ગઠબંધન સરકારે સતલજ - યમુના લિંક કેનાલ મુદ્દે યથાસ્થિતિ જાળવી રાખવાના સુપ્રીમના આદેશને માનવાનો ઈનકાર કરી દીધો છે. ૧૮મી માર્ચે પંજાબ...

પાલજ ગામે ફાગણી સુદ પૂનમને હોળીના દિવસે પ્રગટાવવામાં આવતી હોળીનું વિશેષ મહત્ત્વ છે. હોળી પ્રગટાવીને તેના અંગારાઓ પર ઉઘાડા પગે ચાલવાની વર્ષો જૂની પરંપરા...

વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલાના ટ્રસ્ટની સમર્પણ કોલેજના ઉદ્ઘાટન માટે ઉપસ્થિત ભૂતપૂર્વ વડા પ્રધાન અને પ્રખ્યાત અર્થશાસ્ત્રી ડો. મનમોહનસિંહે છેલ્લા થોડા સમયથી...