
પ્રિયંકાના સક્રિય રાજકારણમાં પ્રવેશ સાથે નહેરુ-ગાંધી પરિવારના ૧૧મા સભ્યે રાજકારણમાં પદાર્પણ કર્યું છે. મોતીલાલ નેહરુ ૧૯૧૯-૨૦ અને ૧૯૨૮-૨૯ દરમિયાન કોંગ્રેસના...

પ્રિયંકાના સક્રિય રાજકારણમાં પ્રવેશ સાથે નહેરુ-ગાંધી પરિવારના ૧૧મા સભ્યે રાજકારણમાં પદાર્પણ કર્યું છે. મોતીલાલ નેહરુ ૧૯૧૯-૨૦ અને ૧૯૨૮-૨૯ દરમિયાન કોંગ્રેસના...

આજકાલ શરીર ઉતારવા માટે જીમમાં જવાનું, જોગિંગ કે રનિંગ કરવાનું ચલણ વધ્યું છે ત્યારે જેસિકા સ્લોટર એવી વ્યક્તિ છે જેમણે ઘરમાં રહીને જ વજનમાં નોંધપાત્ર ઘટાડો...

મોસ્કો અને ચેક રિપબ્લિકના વિજ્ઞાનીઓએ એવી એન્ટી-બેક્ટેરિયલ બેન્ડેજ બનાવી છે, જે શરીરનો ઘા ભરીને ચામડી સાથે જ ભળી જશે. એટલું જ નહીં, બેન્ડેજ લગાવ્યા બાદ...

આઈસીસી એવોર્ડ્સ ૨૦૧૮માં ટીમ ઇંડિયાનો કેપ્ટન વિરાટ કોહલી છવાઈ ગયો છે. તેણે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) દ્વારા અપાતા ત્રણેય એવોર્ડ પોતાના નામે કર્યા...

ચર્ચા શરૂ થઈ છેઃ શું ગમે તેવા મોટા ગજાના સાહિત્યકારને ઇતિહાસ-દોષની છૂટ હોઈ શકે? નિમિત્ત ડોક્યુ-નોવેલ ‘નેતાજી સુભાષચંદ્ર બોઝઃ અંતિમ અધ્યાય’ છે. યોગાનુયોગ...

ભારતીય ટીમે યજમાન ન્યૂ ઝીલેન્ડને સતત ત્રીજી વન-ડેમાં હરાવીને પાંચ વન-ડે મેચની સિરીઝમાં ૩-૦ની અજેય સરસાઈ મેળવી સિરીઝ કબ્જે કરી છે. ભારતીય ટીમે પ્રથમ વન-ડે...
બહુ વરસો પહેલાં મોદી અને રાહુલે એક સાથે બેસીને ચા પીધી હતી.આજે એ ચાનું નામ છેઃ ‘વાઘ-બકરી’ ચા!•

હાર્દિક પંડ્યાએ ટીમ ઇંડિયામાં પ્રભાવશાળી પુનરાગમન કરતાં શાનદાર કેચ ઝડપ્યો હતો અને ૧૦ ઓવરમાં ૪૫ રન આપી બે વિકેટ ખેરવી હતી. કેપ્ટન વિરાટ કોહલીએ ત્રીજી વન-ડે...

હાર્દિક પંડ્યાએ ટીમ ઇંડિયામાં પ્રભાવશાળી પુનરાગમન કરતાં શાનદાર કેચ ઝડપ્યો હતો અને ૧૦ ઓવરમાં ૪૫ રન આપી બે વિકેટ ખેરવી હતી. કેપ્ટન વિરાટ કોહલીએ ત્રીજી વન-ડે...

પનીર ખાવામાં ભલે મોળું લાગતું હોય, પરંતુ સ્વાસ્થ્ય માટે તે ખૂબ જ લાભકારક છે. દૂધમાંથી બનતા પનીરનો વિવિધ રીતે ઉપયોગ થઈ શકે છે. પનીરમાં કેલ્શિયમ, પ્રોટીન,...