
જીવજંતુના ડંખના ઉપચાર માટે આ હાથવગા ઉપાય અજમાવી જૂઓ

જીવજંતુના ડંખના ઉપચાર માટે આ હાથવગા ઉપાય અજમાવી જૂઓ

વડીલો સહિત સહુ વાચક મિત્રો, માનવ સંસ્કૃતિના આરંભકાળથી જ સ્થળાંતર - અન્ય સ્થળે વિચરણની શરૂઆત થઇ હતી. ગુફા, કંદરા કે ગાઢા જંગલના વસવાટમાં અનેક સંકટોનો, વિટંબણાનો...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, બ્રિટિશ પાર્લામેન્ટમાં મંગળવારે બ્રેક્ઝિટ અંગેના વડા પ્રધાન થેરેસા મે સરકારના પ્રસ્તાવને ઐતિહાસિક પરાજય સાંપડ્યો. એક સગર્ભા...
શ્રમની મહત્તા એ ગાંધીવિચારનો પાયો હોવાનું જણાવીને ગુજરાત સરકારના નિવૃત્ત મુખ્ય સચિવ અને ગાંધીવાદી પરિવારમાં ઉછરેલા પ્રવીણભાઈ કનુભાઈ લહેરીએ જણાવ્યું કે, શ્રમનું વળતર માણસને માણસ તરીકે જીવવા સરેરાશ જેટલું મળવું જોઈએ જેને આપણે લઘુત્તમ વેતન કહીએ...
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઉત્તર પ્રદેશની પૌરાણિક ધર્મનગરીમાં યોજાયેલા ૧૫મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનના સમાપન સત્રને સંબોધતાં કહ્યું હતું કે ભારતીય પ્રવાસીઓનો સમુદાય વિશ્વમાં સૌથી વિશાળ છે તો તેમનો ઇતિહાસ પણ તેમના જેટલો જ વિશાળ અને વૈવિધ્યપૂર્ણ...
• પૂ. રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા.૦૩.૦૨.૧૯ સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર...

ડેપ્યુટી મેયર ફોર ટ્રાન્સપોર્ટ હૈદી એલેકઝાન્ડરે સ્ટેપ-ફ્રી સુવિધા બાબતે લાંબા સમયની ચિંતા સમજવા સ્ટેનમોર અંડરગ્રાઉન્ડ સ્ટેશનની શુક્રવારે મુલાકાત લીધી હતી. તેમની...
વેપારયુદ્ધને હળવા બનાવવા અમેરિકા અને ચીન વચ્ચે ફરીથી ૩૦મી જાન્યુઆરીએ મંત્રણા શરૂ થઇ હતી. બંને દેશો એકબીજા સાથેના વેપારયુદ્ધની તીવ્રતા ઘટાડવા માગે છે. ચીનના નાયબ વડા પ્રધાન લિ હીએ બેઇજિંગના પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કર્યું હતું. ડિસેમ્બરમાં જાહેર...
યુએસ-બાંગ્લા એરલાઈન્સનું વિમાન માર્ચ-૨૦૧૮માં નેપાળના એર પોર્ટ પર તૂટી પડ્યું હતું. આ અકસ્માતમાં પાયલટ સહિત કુલ ૫૧ લોકોનાં મોત થયા હતા એ અકસ્માતની તપાસના અહેવાલમાં એવો ધડાકો થયો કે પાયલટ સિગારેટ ફૂંકવામાં વ્યસ્ત હતો એટલે અકસ્માત થયો હતો. નેપાળ...

ફેસબુકના માલિક માર્ક ઝકરબર્ગે તેની માલિકીના ત્રણેય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ, ફેસબુક મેસેન્જર (ફેસબુક નહીં, ફેસબુક મેસેન્જર) અને ઈન્સ્ટાગ્રામનું...