ગુજરાતના કોર્પોરેટ જગતના દિગ્ગજ, સખાવતી, દીર્ઘદૃષ્ટા, શિક્ષણ શાસ્ત્રી અને વિશ્વ પ્રવાસી તરીકે જાણીતા ચીનુભાઈ આર. શાહનું સાતમીએ મોડી રાત્રે ૮૨ વર્ષની વયે અવસાન થયું હતું. સદગતનું બેસણું નવમીએ રાખવામાં આવ્યું હતું. કડી જેવા નાના ગામડાના સાધારણ...
ગુજરાતના કોર્પોરેટ જગતના દિગ્ગજ, સખાવતી, દીર્ઘદૃષ્ટા, શિક્ષણ શાસ્ત્રી અને વિશ્વ પ્રવાસી તરીકે જાણીતા ચીનુભાઈ આર. શાહનું સાતમીએ મોડી રાત્રે ૮૨ વર્ષની વયે અવસાન થયું હતું. સદગતનું બેસણું નવમીએ રાખવામાં આવ્યું હતું. કડી જેવા નાના ગામડાના સાધારણ...
ભારત અને નેપાળના સંબંધ કોઈ પરિભાષાથી નહીં, પણ ભાષા અને આસ્થાના બંધનથી જોડાયેલા છે. પાડોશી પહેલો એ નાતે ભારત માટે નેપાળ હંમેશા મુખ્ય પ્રાથમિકતા છે. નેપાળ વિના ભારતની આસ્થા અધૂરી છે અને અસ્તિત્વ પણ અધૂરું છે. ભારતના ધામ અને રામ પણ નેપાળ વિના અધૂરા...
છેલ્લા ૧૪ વર્ષથી પૂણેમાં રહેતી મારલ યાઝરલુ બાઇક પર ૩૫ દેશો ફરી છે. ૩૬ વર્ષની મારલ હાલમાં યુરોપ પ્રવાસે છે અને ઓગસ્ટમાં ભારત પરત ફરશે. મારલ મૂળ ઇરાનની છે, પણ ૨૦૦૪માં એમબીએ કરવા ભારત આવી હતી. તેને ભારતમાં એટલું ગમી ગયું કે એમબીએ કરી લીધા પછી તે...

ચીન અને રશિયાની આગેવાની હેઠળ દસમી અને અગિયારમી જૂને યોજાયેલા ૧૮મા શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) સંમેલનમાં આ બંને સહિતના આઠ સભ્ય દેશો ભારત, પાકિસ્તાન, કઝાખસ્તાન,...
‘આવા તો એક નહિ, હજારો ડોશીમા જેવા જરૂરિયાતમંદો હશે નહિ? એમને મદદ કરવા શું થઈ શકે?’ આ પ્રશ્ન રાજકોટવાસી જયેશ ઉપાધ્યાયને થયો અને જન્મ થયો બોલબોલા ટ્રસ્ટનો. ૧૯૯૧માં એક ડોશીમાને જયેશભાઈએ વોકર લઈ આપ્યું હતું. એ પછી તેઓ અને તેમના મિત્રો જીજ્ઞેશ ઉપાધ્યાય,...

અમેરિકાના એટલાન્ટ જ્યોર્જિયા શોપિંગ મોલમાં ખરીદી કરી ઘરે જતી વખતે મોલના પાર્કિંગમાં મૂળ વડોદરાના હરિકૃષ્ણભાઇ મિસ્ત્રીની આફ્રિકન અમેરિકને ફાયરિંગ કરીને...

કેન્સાસના પીટ સ્ટોપ કન્વિનિયન્સ સ્ટોરના કાઉન્ટર પર એક મિલિયન ડોલરની લોટરી ટિકિટ ભૂલી ગયેલા ગ્રાહકને શોધીને તેમને તે ટિકિટ આપવા બદલ એન્ડી પટેલ સહિત શોપના...

માઓવાદીઓ દ્વારા હત્યાના ષડયંત્રના અહેવાલોને પગલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સલામતી વધુ મજબૂત કરાશે તેમ ગૃહ મંત્રાલયે ૧૧મીએ જણાવ્યું છે. વિપક્ષોએ આ અહેવાલોને...

ઓસ્ટ્રેલિયાના પર્થમાં રૂ. ૧૮ કરોડના ખર્ચે મણિનગર ગાદી સંસ્થાને નૂતન મંદિરનું નિર્માણ કર્યું છે. આચાર્ય પુરુષોત્તમપ્રિય દાસજીના હસ્તે આ મંદિર ખુલ્લું મૂકવામાં...

મધ્ય પ્રદેશના સુવિખ્યાત અધ્યાત્મિક ગુરુ ભૈય્યુજી મહારાજે પોતાની જાતને ગોળી મારીને ૧૨મી જૂને આત્મહત્યા કરી લીધી છે. તેમની સુસાઈડ નોટમાં દુનિયાથી હારી થાકી...