
ભારતનો ઇંગ્લેન્ડ સામે શ્રેણી વિજય તો થયો જ છે, પરંતુ તે પછી જાહેર થયેલા ટેસ્ટ રેન્કિંગ્સ પણ ભારત માટે ફાયદાકારક રહ્યા છે. આઈસીસી ટેસ્ટ રેન્કિંગ્સમાં બેટ્સમેનની...

ભારતનો ઇંગ્લેન્ડ સામે શ્રેણી વિજય તો થયો જ છે, પરંતુ તે પછી જાહેર થયેલા ટેસ્ટ રેન્કિંગ્સ પણ ભારત માટે ફાયદાકારક રહ્યા છે. આઈસીસી ટેસ્ટ રેન્કિંગ્સમાં બેટ્સમેનની...

માણસ એક સામાજિક પ્રાણી છે. દરેક વ્યક્તિને સમાજની, મિત્રોની, રિલેટિવ્સની જરૂર રહે જ છે. કોઈ પણ વ્યક્તિ બીજા લોકો વગર રહી શકતી નથી, પરંતુ ક્યારેક કોઈ સંજોગોમાં...

હન્ટિંગ્ટન બીચ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી ૧૬ વર્ષીય ગુજરાતી જાનુ પટેલે કેલિફોર્નિયાના લોંગ બીચ ટેરેસ સેન્ટરમાં યોજાયેલી એક સ્પર્ધામાં ‘મિસ કેલિફોર્નિયા ટીન...
ડિમેન્શિયાગ્રસ્ત સહિત ૧૫૦,૦૦૦થી વધુ લોકોને ડિસેબિલિટી પેમેન્ટ્સ આપવાનું ટાળીને થેરેસા મે સરકાર બિલિયન્સ પાઉન્ડ બચાવવા માગે છે. અક્ષમ લોકોને તેમની લિવિંગ કોર્ટમાં મદદરૂપ બનતા પર્સનલ ઈન્ડીપેન્ડન્સ પેમેન્ટ્સના અધિકાર સંબંધે બે ટ્રિબ્યુનલ ચુકાદા...
સુપ્રીમ કોર્ટે વિદેશી જીવનસાથી અથવા પાર્ટનર્સને યુકેમાં તેમની સાથે રહેવા બોલાવવા ઈચ્છતા બ્રિટિસ નાગરિકો પરના નિયંત્રણોથી માનવ અધિકારોનો ભંગ થતો ન હોવાનું જણાવ્યું છે. નોન-યુરોપિયન ઈકોનોમિક એરિયાઝમાંથી જીવનસાથી અથવા પાર્ટનર્સને સાથે રહેવા બોલાવવા...
ઈમિગ્રેશન મિનિસ્ટર રોબર્ટ ગુડવીલે જણાવ્યું હતું કે બ્રેક્ઝિટ પછી બ્રિટિશ સહેલાણીઓએ યુરોપની મુલાકાત માટે કદાચ યુએસ પદ્ધતિ પ્રમાણે વેઈવર સિસ્ટમ માટે રકમ ચૂકવવી પડશે. ઈયુ દ્વારા યુએસ પદ્ધતિ અપનાવવા વિચાર ચાલે છે. યુએસની Electronic System for Travel...
ઈંગ્લેન્ડમાં ગત ૨૦૧૫માં દરરોજના સરેરાશ ૮૨૨ સાથે કેન્સરના વિક્રમજનક નવા ૨૯૯,૯૨૩ કેસ નોંધાયા હતા. એક જ વર્ષમાં આ સૌથી વધુ કેસ નોંધાયા હોવાનું ઓફિસ ફોર નેશલન સ્ટેટિસ્ટિક્સ દ્વારા જણાવાયું હતું. તેમાં અડધાથી વધુ કેસ બ્રેસ્ટ, પ્રોસ્ટેટ, ફેફ્સા અને...
ફ્રાન્સ અને જર્મનીએ ઈયુ છોડવા માટે યુકે પાસેથી ઓછામાં ઓછાં ૭૦ બિલિયન યુરો વસૂલ કરવા જણાવ્યું હોવા છતાં યુરોપિયન યુનિયનના બ્રેક્ઝિટના મુખ્ય વાટાઘાટકાર માઈકલ બાર્નિયર યુકે પાસેથી ૫૭ બિલિયન યુરો (૪૮ બિલિયન પાઉન્ડ)ની રકમ માગશે. ઈયુના સભ્ય દેશોની...
કાઉન્સિલ ઓફ રોયલ બરો ઓફ વિન્ડસર એન્ડ મેઈડનહેડે હિંદુ સોસાયટી ઓફ મેઈડનહેડ (HSM)ને હિંદુ કોમ્યુનિટી સેન્ટર ઉભું કરવા ૧૨૫ વર્ષ માટે જમીનના લીઝની મંજૂરી આપી છે. હિંદુ ધર્મ, હિંદુ સંસ્કૃતિ અને તેના મૂલ્યોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે મેઈડનહેડમાં...

ગત ૨૬ ફેબ્રુઆરીએ સ્વામીનારાયણ મંદિર કિંગ્સબરી સમુદાયે ૨૦૦૯થી અત્યાર સુધીની૨૦મી બ્લડ ડોનેશન સેશન યોજી હતી. મંદિરના પ્રેરક આચાર્ય સ્વામીશ્રી મહારાજ ૭૫ વર્ષના...