રેલવેમાં અવરજવર કરતા મુસાફરો માટે આનંદના સમાચાર એ છે કે નેટવર્ક રેલ દ્વારા મુખ્ય સ્ટેશનોએ લેવેટરીઝના ઉપયોગ પર ચાર્જ લાગશે નહિ. લંડનના રેલવે સ્ટેશનોએ લેવેટરીઝના ઉપયોગ માટે ૫૦ પેન્સનો ચાર્જ લગાવાય છે, જે હવેથી નાબૂદ કરવા જાહેરાત થઈ છે.
રેલવેમાં અવરજવર કરતા મુસાફરો માટે આનંદના સમાચાર એ છે કે નેટવર્ક રેલ દ્વારા મુખ્ય સ્ટેશનોએ લેવેટરીઝના ઉપયોગ પર ચાર્જ લાગશે નહિ. લંડનના રેલવે સ્ટેશનોએ લેવેટરીઝના ઉપયોગ માટે ૫૦ પેન્સનો ચાર્જ લગાવાય છે, જે હવેથી નાબૂદ કરવા જાહેરાત થઈ છે.
પોસ્ટ ઓફિસોના કર્મચારીઓએ ક્રિસમસ અગાઉ પાંચ દિવસ માટે સ્ટ્રાઈક્સ પાડવાનું મતદાન કરતા તહેવાર દરમિયાન પરિવાર અને મિત્રોને ભેટ મોકલતા લોકો મુશ્કેલીમાં મૂકાઈ જશે. સેંકડો મોટી શાખાઓમાં કાઉન્ટર સ્ટાફ દ્વારા૧૯,૨૦,અને ૨૪ ડિસેમ્બરે કામકાજ બંધ રખાશે અથવા...
યુગવ દ્વારા કરાયેલા સર્વે અનુસાર જો આજે યુકેમાં ચૂંટણી યોજાય તો ટોરી પાર્ટીના જીતવાની શક્યતા ઘણી ઉજળી છે. ૪૨ ટકા બ્રિટિશરોએ ટોરી પાર્ટીને મત આપવાનો ઈરાદો જાહેર કર્યો છે, જ્યારે લેબર પાર્ટી (૨૫ ટકા), યુકેઆઈપી (૧૨ ટકા), લિબ ડેમોક્રેટ્સ (૧૧ ટકા)...
નેચર હ્યુમન બિહેવિઅર જર્નલમાં પ્રસિદ્ધ ૩૮ વર્ષના અભ્યાસ અનુસાર ભવિષ્યમાં ક્રિમિનલ સહિત અશાંતિસર્જક જૂથમાં પરિવર્તિત થનારા બાળકોની ઓળખ માત્ર ત્રણ વર્ષની વયે પણ થઈ શકે છે. વસ્તીનો પાંચમો ભાગ ૮૦ ટકા ક્રાઈમ, ૪૦ ટકા મેદસ્વીતા અને ૭૫ ટકા પિતારહિત...
પોલીસે ઈસ્ટ મિડલેન્ડ્સમાં બોમ્બ બનાવતી શંકાસ્પદ ફેક્ટરી પર દરોડા પાડી યુકેને નિશાન બનાવવાની ઈસ્લામિક ત્રાસવાદની યોજનાને નિષ્ફળ બનાવી એક મહિલા સહિત છ વ્યક્તિની ધરપકડ કરી હતી. ત્રાસવાદવિરોધી પોલીસ અધિકારીઓ વહેલી સવારે ડર્બી, બર્ટન અપોન ટ્રેન્ટ...
મહારાષ્ટ્રથી કેટલાક જૈન ભક્તો ગુજરાતમાં દેવદર્શને તથા દેરાસરમાં પૂજા અર્ચના માટે આવ્યા હતા. ભરૂચ પાસેના જૈન દેરાસરોમાં તેમણે દર્શન કર્યા પછી શ્રદ્ધાળુઓને પાછા મહારાષ્ટ્ર લઈ જઈ રહેલી જોષી ટ્રાવેલ્સની લકઝરી બસ ૧૦મીએ બપોરે જંબુસર પાસેથી પસાર થતી...
શંખેશ્વરથી ત્રણ કિલોમીટર દૂર આવેલા વિરમગામ હાઇવે પર રૂપેણ નદીના પુલ ઉપરથી સાતમીએ બપોરે એક ટોયોટો કાર રેલિંગ તોડીને ૨૦ ફૂટ ઊંડે નદીમાં ખાબકતાં અમદાવાદમાં સેટેલાઈટમાં રહેતા કોન્ટ્રાક્ટર અશ્વિન ગાંધીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
આરાધાના ધામમાં બિરાજમાન પાર્શ્વ કીર્તિસાગર મ.સા. તથા બનાસકાંઠામાં આવેલી ધર્મશાળાના વિરાગ સાગર મ.સા. વચ્ચે બનાસકાંઠા ધર્મશાળામાં પધરામણી બાબતે બોલચાલ વધતાં વિરાગ સાગરના ૨૦ જેટલા અજાણ્યા સાથીદારોએ કીર્તિ સાગરજીને માર મારીને ગંભીર ઇજાઓ પહોંચાડી...
રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ નોટબંધી પછી અંબાજી દેવસ્થાનમાં ઇ-ટ્રાન્ઝેકશનથી રૂ. ૩૧ હજારનું દાન કરતાં રાજ્યના સૌથી મોટા છ દેવસ્થાનમાં કાયમી ધોરણે ઇ-ટ્રાન્ઝેકશનથી જ દાન સ્વીકારાય તેવી વ્યવસ્થા ગોઠવવા રાજ્ય સરકારે ગતિવિધિ હાથ ધરી છે.

ઘટના તો ૧૩૦ વર્ષ પહેલાની, પણ ડિસેમ્બરના આ ઠંડા દિવસોમાં સાહિત્યના મહોત્સવો યોજાઈ રહ્યા છે ને હું શોધું છું કે કોઈ મંચ પરથી ભરૂચમાં મુનશીના ટેકરે જન્મેલા...