Search Results

Search Gujarat Samachar

બ્રિટનવાસી એશિયન પરિવારોમાં અનેરી લોકપ્રિયતા મેળવનાર અને એશિયન મેલાઅોમાં સર્વશ્રેષ્ઠ એવા સાતમા આનંદ મેળાનું શાનદાર આયોજન 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આગામી તા. ૧૭ અને ૧૮ જૂન ૨૦૧૭ - શનિવાર અને રવિવારના રોજ સવારના ૧૦થી સાંજના ૭-૩૦ દરમિયાન...

શ્રી એડન દેપાલા મિત્ર મંડળ યુકેમાં ૨૯ વર્ષ સુધી પ્રમુખ તરીકે સેવા આપનાર અને બીજી સંસ્થામાં જોડાયેલા શ્રી હિંમતભાઈ જગાણી (દેપાલા)ને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા...

વડા પ્રધાન થેરેસા મેએ મંગળવારે સવારે સરકારની ઈમર્જન્સી કમિટી કોબ્રાની બેઠકનું અધ્યક્ષસ્થાન સંભાળ્યું હતું જેમાં માંચેસ્ટરનાં ત્રાસવાદી હુમલા અંગેની વિગતો...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, છેલ્લા ૩૮ વર્ષમાં હાંસલ કરેલી આર્થિક ઉન્નતિના પરિણામે ચીને અકલ્પ્ય નાણાંભંડોળ લશ્કરી દળો માટે ફાળવ્યું છે. આફ્રિકા તેમજ અડોશપડશોના...

આઠમી જૂને દેશમાં યોજાનારી સામાન્ય ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે માન્ચેસ્ટરમાં ત્રાસવાદી હુમલાએ દહેશતનું વાતાવરણ ફેલાવી દીધું છે. સોમવારે...

યુરોપમાં ફ્રાન્સ અને બ્રિટન સહિતના દેશો ત્રાસવાદી હુમલાઓનો શિકાર બન્યા છે. જુલાઈ ૨૦૦૫માં લંડન ટ્યૂબ બોમ્બિંગની ઘટનામાં સુસાઈડ બોમ્બર્સ દ્વારા હુમલામાં...

• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા.૨૮-૫-૧૭ સવારે ૧૧થી સાંજે ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ  ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8459 5758

અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી પાડવાના કેસમાં ભારતના પૂર્વ નાયબ વડા પ્રધાન લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને ઉમા ભારતી સહિતના બીજા ૧૨ ગુનેગારોને કોર્ટે...

જર્મનીના બે દિવસના પ્રવાસે પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત દરમિયાન ચાન્સેલર એન્જેલા મર્કેલે ભારતને ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રૂપ (એનએસજી)માં...