- 18 Apr 2017

મૂળ એડનના વતની અને હાલ લંડનના ફિંચલી ખાતે રહેતા શ્રી એડન દેપાલા મિત્ર મંડળના ભૂતપૂર્વ પ્રમુખ હિંમતલાલ પરમાનંદ જગાણી (દેપાલા) નું ટૂંકી માંદગી બાદ ૮૦ વર્ષની...

મૂળ એડનના વતની અને હાલ લંડનના ફિંચલી ખાતે રહેતા શ્રી એડન દેપાલા મિત્ર મંડળના ભૂતપૂર્વ પ્રમુખ હિંમતલાલ પરમાનંદ જગાણી (દેપાલા) નું ટૂંકી માંદગી બાદ ૮૦ વર્ષની...

આજકાલ ચોર, ધૂતારાઅો અને ઠગોનો રાફડો ફાટ્યો છે. કોઇને કોઇ રીતે બધાને ધનવાન બની જવું છે અને તે માટે ચોરી-ચપાટી અને ઠગાઇ કરવી પડે તો ભલે, પણ ગમે તે રીતે માલદાર...

અગ્રણી બિઝનેસમેન અને પરોપકારી શ્રી જયંતીલાલ કેશવજી ચંદેનું ગુરુવાર, ૬ એપ્રિલ, ૨૦૧૬ના રોજ કેન્યાની રાજધાની ખાતે ૮૮ વર્ષની વયે અવસાન થયું હતું. ‘સર એન્ડી...

વડોદરાના મકરપુરા રોડ ઉપર આકાશ કોમ્પલેક્સમાં રહેતા નારણભાઈ જશુભાઈ પટેલની ભાણી કૃતિ કેનેડા સિટીઝન હતી અને લગ્ન માટે ભારત આવી હતી. આણંદનાં નીલકંઠ સોસાયટીમાં...

રાજ્યમાં ભીષણ ગરમીનો પ્રકોપ જારી રહેતાં સૌકોઈ ત્રાહિમામ્ પોકારી ગયાં છે. ૧૩મીએ રાજ્યનાં ૨૫થી વધારે શહેરોમાં ગરમીનો પારો ૪૩ ડિગ્રીને પાર કરી ગયો હતો. ઉત્તર...

ગચ્છાધિપતિ અને ત્રિસ્તુતિક સંઘના ગચ્છાનાયક આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય જયંતસેન સૂરીશ્વરજી મહારાજસાહેબ રાજસ્થાનના ભાંડવપુર તીર્થમાં બે દિવસની ટૂંકી માંદગી...

પાટીદાર આગેવાન હાર્દિક પટેલ સામે ચાલતા રાજદ્રોહના કેસમાં ૧૪મીએ જિલ્લા સરકારી વકીલે આરોપી હાર્દિક પટેલ કોર્ટને પબ્લિસિટીનું માધ્યમ સમજતા હોવાનો આક્ષેપ કર્યો...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં દક્ષિણ ગુજરાતની બે દિવસીય મુલાકાત લીધી હતી. મોદીના સ્વાગત માટે સુરત જેના માટે જાણીતું છે તેવા ટેક્સટાઈલ ઉદ્યોગના સહકારથી...

સાહિત્યિક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે પ્રખ્યાત ‘સાહિત્ય સંગમ’ના પ્રણેતા સાહિત્યકાર જનક નાયકનું ૬૩ વર્ષે ૧૬મી એપ્રિલે વહેલી સવારે નિધન થયું છે. તેઓ છેલ્લા...

પોર ગામના નવીનગરીમાં ૧૩મી એપ્રિલના રોજ રાત્રે પાણીની ટાંકી પાસેના પાણી શુદ્ધિકરણ માટે મૂકેલા સિલિન્ડરમાંથી ક્લોરિન ગેસ લિકેજ થતાં સમગ્ર નવીનગરીમાં દુર્ગંધ...