Search Results

Search Gujarat Samachar

જાણીતા વાર્તાકાર, કવિ અને નવલકથાકાર ઊજમશી પરમારનું સોમવારે સાંજે નિધન થયું હતું. તેઓ છેલ્લા થોડા સમયથી લિવરના કેન્સરની બીમારીથી પીડાતા હતા. ૭૪ વર્ષના આ સાહિત્યકારે આપણને વાર્તા સંગ્રહો ‘ઊંચી જાર નીચાં માનવી’, ‘ટેટ્રાપોડ’, ‘પટારો’ અને ‘હારોહાર’...

વિધાનસભા ચૂંટણીનાં પરિણામોએ ભાજપ સરકારને પાતળી બહુમતી સાથે જીત મળતાં કુસંપ વધ્યો છે. આ કુસંપને ઠેકાણે પાડવા ભાજપે કવાયત હાથ ધરી છે. આ કવાયતના ભાગ રૂપે...

નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ પછી ખાતા ફાળવણી મામલે નારાજગી વ્યક્ત કરનાર વધુ પરસોત્તમ સોલંકીને સમજાવવામાં સરકાર અને પાર્ટીને સફળતા મળી છે. પ્રધાન મંડળના...

જિલ્લાના સાંતલપુર તાલુકાના વૌવા ગામની હાઇસ્કૂલમાં દસમીએ બપોરના સમયે ચાલુ શાળાએ એકાએક આકાશમાંથી માછલીઓનો વરસાદ થવા લાગ્યો હતો. થોડા સમયમાં આકાશમાંથી શાળાના મેદાનમાં ૪૦થી વધુ માછલીઓ પડતાં વિદ્યાર્થીઓ, શિક્ષકો સહિત ગ્રામજનો અચંબામાં મુકાયા હતા....

ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળના નેજા હેઠળ ચાલતી ચારુસેટ હોસ્પિટલ ચાંગામાં ૧૩મી જાન્યુઆરીએ ‘નાથાભાઈ (માસ્ટર) એન્ડ કાશીબહેન પટેલ જનરલ વોર્ડ’નું...

ઉપલેટા તાલુકાનાં પ્રાંસલામાં સ્વામી ધર્મબંધુજી પ્રેરિત ૨૦મી રાષ્ટ્રકથા શિબિરની ૧૩મીએ પૂર્ણાહુતિ થાય એ પહેલાં મધરાત્રે મહિલા વિભાગમાં શોર્ટસર્કિટથી ભયાવહ...

વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ ડો. પ્રવીણ તોગડિયા વાસી ઉત્તરાયણના દિવસે નવ કલાક ગાયબ થઈ જવાથી હાઇવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. પ્રવીણ તોગડિયાની...

લખનઉના માલા શ્રીવાસ્તવ તથા તેમના પરિવારે સુરતના પતંગ મહોત્સવમાં આશરે ૧૮૯૯થી ૧૯૬૦ સુધીના કલેક્શનના પતંગો ડિસ્પ્લેમાં મૂક્યા હતા. તેમાં અંગ્રેજ શાસન સામે...

મોહનદાસ કરમચંદ ગાંધી સાઉથ આફ્રિકામાં રાજકીય સક્રિયતાનો ડંકો વગાડી ૯ જાન્યુઆરી, ૧૯૧૫ના દિવસે ભારતના મુંબઈ બંદરે પાછા ફર્યા તેની ૧૦૩મી વર્ષગાંઠે આપણે ભૂતકાળમાં...

મહેસાણા જિલ્લાના ઉંઝાનું જીરું, ઇસબગુલ અને વરિયાળી વૈશ્વિક બજારમાં નામના ધરાવે છે. વિશ્વમાં જીરાના મોટા નિકાસકાર તરીકે સીરિયાની ગણના થાય છે, પરંતુ ત્યાં...