ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ-અમદાવાદમાં ‘ભારતના સર્વાંગી વિકાસ માટેની જાહેર નીતિઓ' નામે નવો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જેએસડબલ્યુ સ્કૂલ ઓફ પબ્લિક પોલિસી દ્વારા આ કોર્સ શરૂ કરાયો છે. આ કોર્સના ૨૨ વ્યાખ્યાન પૈકી ૧૨ પૂર્વ રાષ્ટ્રપતિ...
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ-અમદાવાદમાં ‘ભારતના સર્વાંગી વિકાસ માટેની જાહેર નીતિઓ' નામે નવો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જેએસડબલ્યુ સ્કૂલ ઓફ પબ્લિક પોલિસી દ્વારા આ કોર્સ શરૂ કરાયો છે. આ કોર્સના ૨૨ વ્યાખ્યાન પૈકી ૧૨ પૂર્વ રાષ્ટ્રપતિ...
પાકિસ્તાનની સરકારે પ્રથમ વખત સ્વીકાર્યું છે કે ચીનના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ વન બેલ્ટ, વન રોડમાં પાકિસ્તાનને ફાયદાને બદલે નુકસાન છે.બ્રિટિશ અખબાર ફાઈનાન્શિયલ ટાઈમ્સના એક અહેવાલમાં પાકિસ્તાનની નવી સરકારને ટાંકીને દાવો કરાયો હતો કે વન બેલ્ટ,...
અલીબાબા ગ્રુપના ૫૪ વર્ષીય એક્ઝિક્યુટિવ ચેરમેન જેક માએ પોતાના ઉત્તરાધિકારી તરીકે ગ્રુપના સીઈઓ ડેનિયલ ઝેંગના નામની જાહેરાત કરી છે. ઝેંગ ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૯ના રોજ ચેરમેન પદનો કાર્યભાર સંભાળશે. જો કે ડેનિયલ કાર્યભાર સંભાળે ત્યાં સુધી જેક મા કામ કરતા...
અમેરિકામાં આચરવામાં આવેલા ૫૫ લાખ કરોડનાં કોલસેન્ટર કૌભાંડમાં અમેરિકાનાં ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા સાતમી સપ્ટેમ્બરે ૭ ભારતીય સહિત ૧૫ લોકોને અને ગુજરાતનાં ૫ કોલસેન્ટર્સને દોષિત ઠરાવવામાં આવ્યા છે. આ કોલસેન્ટર્સ અને વ્યક્તિઓ દ્વારા અમેરિકાનાં...

મહારાષ્ટ્રના ચત્પાવન બ્રાહ્મણ અને ગુજરાતના નાગરોનું સ્થાન સમાજમાં ઉચ્ચ મનાતું ત્યારે ૧૮૮૭માં રત્નાગિરીમાં ચત્પાવન બ્રાહ્મણના રુઢિચુસ્ત પરિવારમાં મામાસાહેબ...

ડેગની કાર્લસનની વય ૧૦૬ વર્ષ છે, પણ સ્વિડનમાં તેઓ કોઈ સેલિબ્રિટીથી કમ નથી. શાહી પરિવાર પણ તેમણે આમંત્રે છે. ટીવી શોમાં અવારનવાર તેઓ ચમકતા રહે છે. ડેગની...

અમેરિકામાં આઇફોન-૧૦ લગભગ ૬૫ હજાર રૂપિયામાં ખરીદી શકાય છે, પણ એની આદતમાં છૂટકારો મેળવા માટે લગભગ ૨૬ લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડતો હોય છે. આ રકમ અંદાજે ૪૦...

એન્ટાર્કટિકા પર વસેલું વિલા લા એસ્ત્રેલાસ ગામ ચિલીએ તેના રિસર્ચ સેન્ટરની નજીક ઊભું કર્યું છે. આ ગામમાં ૧૦૦ લોકો રહે છે, પણ માઇનસ ૪૭ ડિગ્રી સેલ્સિયસમાં....

સિલિગુડીની એક હોટેલમાં બંગાળી અભિનેત્રી પાયલ ચક્રવતીનું તાજેતરમાં શંકાસ્પદ રીતે મોત થયું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે પાંચમીએ સાંજે હોટલની એક રૂમમાંથી તેની...

સ્મારકોની સૌરાષ્ટ્રમાં ક્યારેય ખોટ નથી રહી. કોઈ પણ ગામને પાદર જાઓ અને જટાજૂટ વડલા નીચેના પાળિયાને ઉકેલો એટલે સા-વ સામાન્ય માણસે દાખવેલાં ખમીર, ખુમારી અને...