Search Results

Search Gujarat Samachar

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે જણાવ્યું હતું કે, આગામી ચૂંટણીઓ મોદી સરકારની સિદ્ધિઓ પર લડાશે. પાર્ટી મોદી સરકારની કલ્યાણ યોજનાઓના ૩૦ કરોડ લાભાર્થીઓનો સંપર્ક કરશે. આ માટે કોલસેન્ટર ખોલવામાં આવી રહ્યાં છે. આપણે મોદી સરકારની ગરીબ કલ્યાણ યોજનાઓના...

પાટીદાર અનામત અને ખેડૂતોના દેવામાફી પ્રશ્ને ઉપવાસ આંદોલન કરનારા હાર્દિક પટેલે સાતમી સપ્ટેમ્બરે નેતા શરદ યાદવનું માન રાખી પાણી પીધું, પણ ઉપવાસ આંદોલન ચાલુ...

રાજ્યમાં ૧૫ સપ્ટેમ્બરથી ચોમાસું તબક્કાવાર વિદાય લે તેવી શક્યતા છે. હજુ સુધી રાજ્યમાં સરેરાશ ૭૩.૬૬ ટકા વરસાદ નોંધાયો છે. આમ, ગત વર્ષની સરખામણીએ ગુજરાતમાં...

જાન્યુઆરીની ૨૪મી તારીખે લેસ્ટરશાયરના ૭૪ વર્ષીય ગુજરાતી ઝવેરી રમણિકલાલ જોગિયાનું અપહરણ કર્યા પછી તેમની ઘાતકી હત્યાના આરોપમાં બર્મિંગહામ ક્રાઉન કોર્ટે થોમસ...

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલના નેતૃત્વ હેઠળનું એક ઉચ્ચ કક્ષાનું પ્રતિનિધિમંડળ તાજેતરમાં જાપાનની નવ દિવસની મુલાકાતે રવાના થયું હતું. જાપાનના ૧૧૫...

પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝના ગુજરાતના મંત્રી અને રાષ્ટ્રીય કારોબારીના સદસ્ય તથા રેડિકલ હ્યુમેનિસ્ટ એસોસિએશનના રાષ્ટ્રીય પ્રમુખ ગૌતમ ઠાકરનું ૭૨ વર્ષની...

હેકરોએ બ્રિટિશ એરવેઝની વેબસાઈટ અને એપ હેક કરીને ફલાઈટ બુક કરાવતા ૩.૮૦ લાખ લોકોની કાર્ડની માહિતી ચોરી લીધી હોવાનું કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ એલેક્સ ક્રૂઝે...

કતારગામની મહિલા દર્દી સાથે ક્લિનિકમાં જ બળાત્કાર ગુજાર્યાના આક્ષેપોનો સામનો કરી રહેલા જાણીતા ગાયનેક પ્રફુલ્લ દોશી આઠમીએ પોલીસ સમક્ષ રજૂ થતાં પોલીસે નવમી સપ્ટેમ્બરે કોર્ટને બદલે તેમને મોડી સાંજે જજના બંગલે રજૂ કર્યાં હતા. પોલીસે માગેલા પાંચ દિવસના...

ગુજરાતમાં માત્ર વડોદરાથી અમદાવાદનો એક્સપ્રેસ વે છે હવે વડોદરાથી દિલ્હી, વડોદરાથી મુંબઈ અને અમદાવાદથી ધોલેરા સુધીનો નવા એક્સપ્રેસ હાઈવે બનશે. તેમજ રાજસ્થાનના સાંચોરથી રાધનપુર થઈને કચ્છના સામખિયાળી સુધીનો ઈકોનોમિકલ કોરીડોર નિર્માણ પામશે. રાજ્યમાં...

શાસ્ત્રો મુજબ ગિરનારની તળેટીમાં આવેલા પવિત્ર દામોદરકુંડમાં પ્રજાપિતા બ્રહ્માજીએ પવિત્ર નદીઓ ગંગા યમુના અને સરસ્વતીનાં નીર દામોદરકુંડમાં વહાવ્યા હતા. તેથી દામોદરકુંડમાં અમાસે પિતૃતર્પણનો અનેરો મહિમા છે. આ શ્રાવણી અમાસે પણ પિતૃઓનાં મોક્ષાર્થે...