
ભૂતપૂર્વ વડા પ્રધાન અને ભાજપના સ્થાપક સભ્યોમાંના એક અટલ બિહારી વાજપેયીનું ૯૩ વર્ષની વયે નિધન થયું છે. છેલ્લા લાંબા સમયથી બીમારીના કારણે પથારીવશ વાજપેયીને...

ભૂતપૂર્વ વડા પ્રધાન અને ભાજપના સ્થાપક સભ્યોમાંના એક અટલ બિહારી વાજપેયીનું ૯૩ વર્ષની વયે નિધન થયું છે. છેલ્લા લાંબા સમયથી બીમારીના કારણે પથારીવશ વાજપેયીને...
વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન
ભારતરત્ન, પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીનું શરીર ૯૩ વર્ષની ઉંમરે શાંત થયું. આખોય દેશ જાણે નિઃસ્તબ્ધ થઈ ગયો. સહુને લાગ્યું કે પોતાના પરિવારમાંથી કોઈ જતું રહ્યું છે. વેદના-સંવેદના વ્યક્ત થતી રહી વ્યક્તિગતરૂપે અને જાહેર માધ્યમોમાં પણ.

જીવલેણ બ્લૂ વ્હેલ ગેમ ચેલેન્જ બાદ હવે સોશિયલ મીડિયા પર વધુ એક ચેલેન્જ વાઈરલ થઈ રહી છે. વ્હોટ્સએપ પર પોપ્લુલર થઈ રહેલી આ ગેમ Momo ચેલેન્જના નામે ઓળખાય છે....

ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝનાં સ્મિતા કૃષ્ણા ગોદરેજ કોટક વેલ્થ મેનેજમેન્ટ તથા હુરૂનની લિડિંગ વેલ્ધી વુમન ૨૦૧૮ની યાદીમાં રૂ. ૩૭,૫૭૦ કરોડની સંપત્તિ સાથે દેશનાં સૌથી...

એકલતા ભોગવતા લોકોમાં હૃદયની બીમારીથી મોતનું જોખમ બમણું થઇ જાય છે. જ્યારે સામાજિક સથવારાનો અભાવ હોય ત્યારે લોકો બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવી લેતા હોય છે....

ભારતે પોખરણમાં સૌપ્રથમ કરેલા અણુવિસ્ફોટની યાદમાં ટેકનોલોજીના ક્ષેત્રે સંશોધકને રાષ્ટ્રીય પુરસ્કાર અપાય છે. ગુજરાતી અરવિંદ પટેલને ૨૦૦૪માં રાષ્ટ્રપતિ અબ્દુલ...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન

અટલ બિહારી વાજપેયીની પૂણ્ય સ્મૃતિ મોરિશિયસમાં? હા. આ રાજપુરુષ જેટલા ભારતના હતા એટલા જ વિદેશોમાં પણ પ્રિય રહ્યા તેનું ઉદાહરણ નજર સામે હતું. અગિયારમું વિશ્વ...

ભાઈ-બહેનના પ્રેમ અને કર્તવ્યની ભૂમિકા કોઈ એક દિવસની મહોતાજ નથી, પરંતુ રક્ષાબંધનના પૌરાણિક, ધાર્મિક, ઐતિહાસિક મહત્ત્વને કારણે તે મહત્ત્વપૂર્ણ પર્વ બન્યું...