
ચીઝ જો આહારમાં પ્રમાણસર ઉમેરાય તો ખૂબ લાભકર્તા છે. તો આવો આજે આપણે ચીઝથી થતા ફાયદા અને ગુણો વિશે જાણીએ.

ચીઝ જો આહારમાં પ્રમાણસર ઉમેરાય તો ખૂબ લાભકર્તા છે. તો આવો આજે આપણે ચીઝથી થતા ફાયદા અને ગુણો વિશે જાણીએ.

વડીલો સહિત સહુ વાચક મિત્રો, બીજા વિશ્વયુદ્ધ બાદ બ્રિટિશ રાજકારણ પહેલી વખત આજના જેવી ગંભીર કટોકટીમાં સલવાણું છે. હાઉસ ઓફ કોમન્સમાં બ્રેક્ઝિટ બાબત થેરેસા...

ભાજપ લોકસભાની ૨૦૧૯ની ચૂંટણીમાં માસ્ટર સ્ટ્રોક તરીકે ધકધક ગર્લ માધુરીને મેદાને ઉતારવા મથે છે. ભાજપ માધુરી દીક્ષિતને પૂણેની બેઠક પરથી મેદાનમાં ઉતારવાની યોજના...

બોલિવૂડ સિંગર મિકા સિંહ એક પાર્ટીમાં દુબઈ પર્ફોર્મ કરવા માટે ગયા હતો. તેણે ત્યાંથી ૧૭ વર્ષીય બ્રાઝિલિયન મોડલને અશ્લીલ ફોટો મોકલ્યા હતા અને મોડલને બોલિવૂડ...

વડોદરામાં ઘરથી માંડ ૨૦૦ મીટર દૂર આવેલી બેંક પાસેથી રહસ્યમય રીતે રિક્ષામાં બેસીને ગુમ થયેલા પૂર્વ ક્રિકેટર એનઆરઆઇ મિત્તલ સરૈયા ૮ દિવસે પાંચમીએ દમણમાંથી...

ચારુતર આરોગ્ય મંડળના અધ્યક્ષ રહી ચૂકેલા અને પદ્મભૂષણથી સન્માનિત ડો. અમૃતા પટેલની દસમીએ ૭૫મી વર્ષગાંઠ હતી. કરમસદ સ્થિત શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં તેમના જન્મદિનની...
પાટડીના વયોવૃદ્ધ ઇન્દુચાચા પાસે અતિ દુર્લભ ગણાય એવો અત્યંત જર્જરિત ઐતિહાસિક ચોપડો મળી આવ્યો છે. જેમાં લખાયેલા ઇતિહાસ પરથી માલૂમ પડે છે કે એક માત્ર પાટીદાર નાથાલાલ રણમલ વિક્રમ સંવત ૧૩૩૧માં ચાંપાનેરથી વિરમગામ થઈને પાટડી આવીને વસ્યા હતા અને પાટડીનો...

સુરત રિવરફ્રન્ટ પર ભવ્ય દીક્ષામંડપમાં સુરતના વેપારી વોરા પરિવારનાં સગા ભાઇ-બહેન સહિત ત્રણ દીક્ષાર્થીઓએ સંયમ માર્ગે નવમીએ પ્રયાણ કર્યું હતું. આ ભાઇ બહેન...

ઉત્તર ગુજરાતમાં એક એવું સ્થળ છે કે જે જગ્યા પર અકસ્માત બાદ મૃતકોની આત્મા પાણી માગતી હોવાની અંધશ્રદ્ધા છે. આ અંધશ્રદ્ધા એટલી હદે ફેલાઈ છે કે, આજે પણ અહી...

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં જૂની અદાવતના કારણે આઠમી નવેમ્બરે નામચીન મુસ્લિમ માણસ આરિફ ગુલામ મીર તેના મિત્ર ઈમરાન સાથે ઊભા હતા ત્યારે તેમના પર અંધાધૂંધ...