- 12 Dec 2018

સમગ્ર વિશ્વમાં લિક્વિફાઇડ નેચરલ ગેસ (એલએનજી)ની સૌથી વધુ નિકાસ કરનાર દેશ કતારે જાન્યુઆરી ૨૦૧૯થી ઓઇલનું ઉત્પાદન કરતા દેશોનાં સંગઠન OPECમાંથી બહાર નીકળી જવાનો...

સમગ્ર વિશ્વમાં લિક્વિફાઇડ નેચરલ ગેસ (એલએનજી)ની સૌથી વધુ નિકાસ કરનાર દેશ કતારે જાન્યુઆરી ૨૦૧૯થી ઓઇલનું ઉત્પાદન કરતા દેશોનાં સંગઠન OPECમાંથી બહાર નીકળી જવાનો...
આદિજાતિ અને પર્યાવરણ પ્રધાન રમણલાલ પાટકરે વતન ઉમરગામમાં કહ્યું કે, ખ્રિસ્તી ધર્મગુરુ પાસે જનાર આદિવાસીને સરકારી લાભ નહીં અપાય. આ વિવાદાસ્પદ નિવેદનથી ચકચાર મચી છે. આ નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ડાંગનાં ખ્રિસ્તી સમુદાયોમાં ઘેરા પ્રત્યાઘાત...

ગયા સપ્તાહમાં રોયલ પરિવારમાં દેરાણી-જેઠાણીના ઝઘડાએ પ્રિન્સેસ ડાયેનાના બે લાડકા દીકરાઓ જે એકબીજાનો પડછાયો બની સાથે રહેતા હતા એમાં મનદુ:ખ ઉભા કરાવવા કમરકસી...

સનફ્લાવર સીડ્ઝ એ સૂર્યમુખીના ફૂલમાંથી કાઢવામાં આવતાં ‘બી’ છે. તેનું તેલ પણ કાઢવામાં આવે છે. સનફ્લાવર સીડ્ઝમાં વિટામિન ‘ઇ’ ભરપૂર પ્રમાણમાં છે. તે પાવરફુલ...
ભૂરોઃ હું તારી ઉપર ગુસ્સે થાઉં તો તું તારો ગુસ્સો ક્યાં કાઢે છે?ચંપાઃ ટોઇલેટ સાફ કરીને...ભૂરો (હસતાં હસતાં)ઃ તુંય ખરી છો... આમાં કઇ રીતે ગુસ્સો ઓછો થાય?ચંપાઃ હું તમારા ટૂથબ્રશથી ટોઇલેટ સાફ કરું છું...•

ચાલતી બસે જુગાર અને મહેફિલની સુવિધાવાળી ‘કેસિનો બસ’માં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, રાજસ્થાનના ૧૮ જુગારીઓને લઈને જતાં મીત દિનેશભાઈ શાહને પોલીસ ક્રાઈમ બ્રાંચે...

ભાગવતી જૈન દીક્ષા મહોત્સવ અંતર્ગત નમ્રમુનિ મહારાજ તથા અન્ય મુનિ ભગવંતો અને મહાસતીજીની નિશ્રામાં રવિવારે રાજકોટમાં દિવ્ય દીક્ષા મહોત્સવ યોજાયો હતો. આ મહોત્સવમાં...

ઋતુચક્ર બદલાઈ રહ્યું છે તેથી ગ્લોબલ વોર્મિંગની સીધી અસર હવે ફળોના રાજા કેરી પર થવા લાગી છે. છેલ્લા ૧૦ વર્ષથી શિયાળામાં પણ આંબે કેરી આવી હોય એવી ઘણી ઘટનાઓ...

સોમનાથમાં રૂ. ૪૫ કરોડના ખર્ચે નિર્માણાધિન યાત્રીપથનું ભૂમિપૂજન સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે છઠ્ઠીએ કર્યું...

ગત નવેમ્બરની તા. ૧૬, શનિવારે સાંજે હેરોના જાસપર સેન્ટરના અદ્યતન હોલમાં ગુજરાતનાં લોકપ્રિય ગાયિકા માયા દીપક અને એમના સંગીત ગ્રુપનો કાર્યક્રમ રાખવામાં આવ્યો...