
એક તરફ બહેનો સુડોળ દેખાવા માટે તળેલો અને ઘીવાળો ખોરાક ખાવાનું ટાળતી હોય છે. તો બીજી તરફ, ઘરના વડીલોને આપણે એવું કહેતાં સાંભળીએ છીએ કે તેલથી શરીરમાં ચરબી...

એક તરફ બહેનો સુડોળ દેખાવા માટે તળેલો અને ઘીવાળો ખોરાક ખાવાનું ટાળતી હોય છે. તો બીજી તરફ, ઘરના વડીલોને આપણે એવું કહેતાં સાંભળીએ છીએ કે તેલથી શરીરમાં ચરબી...
સિયાચીન વિશ્વનો સૌથી ઊંચો અને મુશ્કેલ વોરઝોન ગણાય છે. ૨૧,૭૦૦ ફૂટની ઊંચાઈ પર સિયાચીન ગ્લેશિયરમાં તૈનાત ભારતીય જવાનોએ બરફમાં રહીને દેશની રક્ષા કરવા માટે ઘણા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યાંનું તાપમાન એટલું નીચું હોય છે કે જવાનોનું...
હાર્વર્ડ અને એમઆઇટી સહિત અમેરિકાની ૬૫ યુનિવર્સિટીઓએ ટ્રમ્પ પ્રશાસન દ્વારા આ વર્ષે ઓગસ્ટમાં જાહેર કરાયેલી નવી વિદ્યાર્થી વિઝાનીતિને કોર્ટમાં પડકારી છે. તેમનું કહેવું છે કે તેનાથી અમેરિકાની ઉચ્ચ શિક્ષણ પ્રણાલીને આંચકો લાગશે.

કેન્યાના એશિયનોની સામૂહિક હિજરત ૧૯૬૮ના ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં વધી ગઈ હતી. કેન્યામાં ૧૮મી સદીના આરંભથી જ ભારતીયોના વસવાટની શરુઆત થઈ તે સમયે કેન્યા બ્રિટિશ...
ગુજરાત પાસે દેશનું સૌથી મોટુ અને મજબૂત ગેસ સપ્લાય નેટવર્ક છે અને હવે દેશમાં સર્વ પ્રથમ આયાતી સીએનસી માટે ટર્મિનલ પણ ગુજરાતના દરિયાકાંઠે આકાર પામશે. તેમ ગુજરાત સરકારે સોમવારે જાહેર કર્યું હતું. વાઈબ્રન્ટ સમિટ- ૨૦૧૯ સંદર્ભે સોમવારે યોજાયેલી પત્રકાર...
હવે વિમાનમાં મુસાફરી દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તાજમહેલ જેવી દેશની મહત્ત્વપૂર્ણ જગાનો નજારો વિનામૂલ્યે એરિયલ વ્યૂથી જોઈ શકાશે. ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશને દેશની તમામ વિમાન કંપનીઓને આદેશ આપ્યો છે કે ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તાજમહલ...
સોહરાબુદ્દીન ફેક એન્કાઉન્ટર કેસમાં સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે છેલ્લે ૨૨ આરોપીઓને છોડી મૂક્યા હતા. કોર્ટે એ બાબતે કહ્યું છે કે કેસના મુખ્ય તપાસ અધિકારીએ તેમને કહ્યું હતું કે એવા કોઇ સાક્ષીદાર નહોતા કે જે કહી શકે કે કે આ કાવતરું ઘડવાથી આરોપીઓને કોઇ...
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે અલ્લાહાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરવા માટેની કેન્દ્ર સરકારને અરજી કરી હતી. કુંભમેળાના ૧૫ દિવસ અગાઉ જ કેન્દ્ર સરકારે અલ્લાહાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરવાની મંજૂરી આપી દીધી છે.

જસદણ વિધાનસભાના હાઈપ્રોફાઈલ પેટાચૂંટણી જંગમાં ભાજપના કુંવરજી બાવળિયાનો ૧૯,૯૭૯ મતોની લીડથી વિજય થયો હતો. કોંગ્રેસમાંથી પાંચ વખત જસદણના ધારાસભ્યપદે ચૂંટાયેલા...

સુપ્રસિદ્ધ સબરીમાલા મંદિરમાં બે રજસ્વલા મહિલાઓના પ્રવેશના વિરોધમાં રાજ્યભરમાં હિંસક વિરોધ ફાટી નીકળ્યો છે. ગુરુવારે અપાયેલા રાજ્ય બંધના એલાન દરમિયાન ઠેર...