Search Results

Search Gujarat Samachar

વડીલો સહિત સહુ વાચકમિત્રો, જીવનના દરેક સ્તરને સીધી કે આડકતરી રીતે રાજકારણ સ્પર્શતું હોય છે. આથી જ સ્થાનિક સરકાર હોય કે જે તે દેશની કેન્દ્ર સરકાર હોય, તેના...

લેસ્ટરના સેન્ટર બાર્નાબાસ રોડ ખાતે આવેલા શ્રી હિન્દુ મંદિર અને કોમ્યુનિટી સેન્ટરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું શાનદાર આયોજન કરાયું હતું. ત્રણ દિવસના આ કાર્યક્રમ...

જાણીતા હોલિસ્ટીક થેરાપીસ્ટ, મોટીવેશનલ સ્પીકર અને હેલ્થ અને વેલબીઇંગ કોચ હરીશભાઇ ચાવડા તરફથી આરોગ્યની જાળવણી મનભાવન ખોરાક ખાઇને કઇ રીતે કરી શકાય તેની માહિતી આપતું પુસ્તક 'હાઉટુ લોસ વેઇટ એન્ડ બી હેલ્ધી' પ્રકાશિત કર્યું છે.

વોશિંગ્ટનઃ થોડા દિવસ પણ જો તમે શારીરિક પ્રવૃતિઓથી દૂર રહ્યા તો તમારા શરીરની રક્તવાહિનીઓને નુકસાન થઈ શકે છે. આ સ્થિતિમાં ખાસ તો પગની રક્તવાહિનીઓને નુકસાન થયા પછી નૈસર્ગિક રીતે તેના સમારકામમાં લાંબો સમય લાગે છે એવું તારણ એક અભ્યાસમાં નીકળ્યું...

લંડનઃ બ્રિટનની બ્રિસ્ટલ યુનિવર્સિટીના સંશોધકોનું કહેવું છે કે થાપાના સાંધાનું રિપ્લેસમેન્ટ કરાવતી વખતે મેટલ ડિવાઇસનો ઉપયોગ થયો હોવાથી સર્જરી બાદ કેન્સર થવાનું રિસ્ક અથવા તો જનીનગત ખામી થવાની શક્યતાઓ વધી જાય છે.

અત્રેના અંગ્રેજી સમાચાર પત્રમાં ‘ટોરેન્ટો સ્ટાર’માં 'હીરો વાંદરાએ પોતાના મિત્ર વાનરનું જીવન બચાવ્યું' વિષેના સમાચાર વાંચ્યા. આ સમાચાર વાંચીને મન પ્રફુલ્લિત થઈ ગયું. ભારતના કાનપુર રેલ્વે સ્ટેશન ઉપર વીજળીનો કરંટ લાગતા એક વાનર રેલવેના પાટા ઉપર...

મહાત્મા ગાંધીજી કહી ગયા છે કે માનવજાતની જનનીની તમે પૂજા કરો. પણ અફસોસ, અંતરમાંથી નીકળેલી મહાત્માની આ શીખ એળે ગઈ. હવે તો કુટુંબીઓ સ્ત્રીના ગર્ભમાં સ્કેન દ્વારા દીકરી છે તેની જાણ થતાં જ લગભગ ઘણા ખરા કન્યાઓની ભ્રુણ હત્યા કરાવે છે. આવું જ ચાલુ રહેશે...

અમેરિકામાં થયેલા તાજા સંશોધનો મુજબ જે લોકો રોજનો એક વાટકો પોરીજ અને અન્ય આખા ધાન્ય ખાય છે તેમને હ્રદય રોગનો હુમલો થવાની શક્યતા ઘટી જાય છે અને તેઅો તંદુરસ્ત લાંબુ આયુષ્ય ભોગવે છે.

વારંવારના પૂર અને ભયાનક શિયાળાના કારણે દેશની કેટલીક કાઉન્સિલોને તેમના વિસ્તારના રોડ-રસ્તા પરના ખાડા પૂરવા માટે £૧૦૦ મિલિયનની જરૂર પડે તેમ છે. સ્થાનિક સરકારોના...

બાર્કેલઝ બેન્ક દ્વારા જાહેર કરાયેલા આંકડાઅો મુજબ નાના વેપારીઅોની આવકમાં વિક્રમજનક વધારો થયો છે. ૨૦૧૩માં આવકનું સ્તર ૮% હતું તે આ વર્ષની શરૂઆતમાં ૫.૬% વધી ગયું હતું. વર્ષ ૨૦૦૦થી આવકનું પ્રમાણ ૨૦% જેટલું વધ્યું છે.