વોશિંગ્ટનઃ વેજિટેરિયન લોકો હેલ્ધી અને ફિટ રહેતા હોવાની સામાન્ય માન્યતા છે, પણ જે લોકો ભોજનમાં પૂરતું દૂધ, ચીઝ કે ઇંડા જેવી ચીઝો નથી ખાતાં તેમને વિટામિન B12ની ઊણપને કારણે થતી તકલીફોનું પ્રમાણ વધારે હોય છે.
વોશિંગ્ટનઃ વેજિટેરિયન લોકો હેલ્ધી અને ફિટ રહેતા હોવાની સામાન્ય માન્યતા છે, પણ જે લોકો ભોજનમાં પૂરતું દૂધ, ચીઝ કે ઇંડા જેવી ચીઝો નથી ખાતાં તેમને વિટામિન B12ની ઊણપને કારણે થતી તકલીફોનું પ્રમાણ વધારે હોય છે.
દેશના કેટલાક જાંબાઝ આર્મી અધિકારીઓમાં અજયસિંહ રાજપૂત (અક્ષય કુમાર)નો સમાવેશ થાય છે. હંમેશાં એવું કહેવાય છે કે સૈનિક દેશ માટે જીવ આપવા માટે તત્પર હોય છે, પરંતુ અજય એવું માનતો નથી.
ઈન્ટિગ્રિટી મેટર્સ નામના રિપોર્ટમાં જાતીય સંતોષ માટે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરતા પોલીસ અધિકારીઓની સંખ્યા રાષ્ટ્રીય સ્તરે વધી હોવાનું જણાવાયું છે.
લંડનઃ સરકારી કર્મચારી દ્વારા સ્પેલિંગની એક ભૂલના કારણે ૧૩૪ વર્ષ જૂનો અને ૨૫૦ કર્મચારી ધરાવતો ફેમિલી બિઝનેસ બંધ થવાની ઘટનામાં કંપનીઝ હાઉસે બિઝનેસના માલિક...
પ્રસિદ્ધ તીર્થધામ બહુચરાજી માતાજીનું મંદિરનો તેની ઊંચાઇને લઇને મોટો વિવાદ ઊભો થયો છે. મંદિરના વિસ્તૃતિકરણના પ્રોજેક્ટમાં નવનિર્મિત મંદિરની ઊંચાઇ પરંપરાગત ૫૬ ફૂટ બદલે ૪૯ ફૂટ હોવાનું ધ્યાને આવતા ભારે ઊહાપોહ મચ્યો છે. આ અંગે ટ્રસ્ટીમંડળની બેઠકમાં...
રાજકારણમાં કંઇ પણ અશક્ય નથી. કોઇ કાયમી દોસ્ત નથી કે કોઇ કાયમી દુશ્મન પણ હોતું નથી. જો બધું સમૂસૂતરું પાર પડ્યું અને છેલ્લી ઘડીએ કોઇ અવરોધ ન આવી પડ્યો તો જમ્મુ-કાશ્મીરમાં ભાજપ અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)ની સંયુક્ત સરકાર ટૂંક સમયમાં...
• રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો કહેર, ૪૨નાં મોતઃ રાજ્યમાં સ્વાઈન ફ્લૂનો કહેર ઉત્તરોત્તર વધતાં રાજ્યના આરોગ્ય પ્રધાન નીતિન પટેલે કેન્દ્રના આરોગ્ય પ્રધાન સાથે મસલત કરી માર્ગદર્શન માગ્યું છે. આથી કેન્દ્ર સરકારે ત્રણ નિષ્ણાત તબીબોની એક ટીમને ગુજરાત મોકલી...
ચીનની ચાર દિવસની મુલાકાતે પહોંચેલા ભારતનાં વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે જાહેરાત કરી હતી કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી મે મહિનામાં ચીનની મુલાકાત લેશે. ચીનમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યા બાદ તેમણે જણાવ્યું હતું કે હું વડા પ્રધાનની મુલાકાતની...
દીપોત્સવી અને ૨૦૭૧ વિક્રમ સંવતનું નવું વર્ષ ‘ગુજરાતી માણુષે’ રંગેચંગે ઊજવ્યું. લાભપાંચમ અને દેવદિવાળી સુધી તેનો માહોલ રહેશે. ડાકોરના રણ-છોડરાય, દ્વારકાના દ્વારિકાધીશ, અંબાજીના ‘મા અંબા’, બહુચરાજીનાં ‘માતા બહુચરા’, મહુડીના ઘંટાકર્ણ, કચ્છનાં આશાપુરા,...
વડીલો સહિત સહુ વાચક મિત્રો, આજે જે કથા હું માંડી રહ્યો છું તે સંભવ છે કે અમુક અંશે જીવન ઝરમરમાં ડોકિયું હોય શકે અથવા બીજા શબ્દોમાં કહું તો છેલ્લા ૬૪-૬૫ વર્ષનો ચિતાર હું મારી સમજ પ્રમાણે રજૂ કરી રહ્યો છું. તાજેતરમાં એક મિત્ર પાસેથી ફરી એ જ પ્રશ્ન...