Search Results

Search Gujarat Samachar

તબીબી ક્ષેત્ર સાથે સંકળાયેલા નિષ્ણાતોના અભ્યાસ અનુસાર સ્નેહીજનની ચિરવિદાયથી વ્યક્તિનું હૃદય ભાંગી પડે છે અને તેનાથી તેની રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો નોંધાય...

વિજ્ઞાનીઓનું માનવું છે કે માત્ર સૂપ અને મિલ્ક શેક્સ જેવો એકદમ ઓછી કેલરી ધરાવતો આહાર લેવાથી ડાયાબિટીસ પાછો વાળી શકાય છે. આશ્ચર્યની વાત એ છે કે ટાઇપ-ટુ ડાયાબિટીસથી...

આયુર્વેદમાં પણ વહેલા સૂવું અને વહેલા ઊઠવું એ સદાબહાર સ્વસ્થ રહેવાની ગુરુચાવી ગણાવવામાં આવી છે. આ જ વાતની સત્યતા પર પશ્ચિમના દેશોએ પણ સંશોધનો અને પુરાવાઓ...

ગુજરાત, રાજસ્થાન, દિવ તથા દમણના નાગરિકોને હવે પીઆર કે વર્ક પરમિટના આધારે વિદેશ જતાં પૂર્વે તેમના ડોક્યુમેન્ટ્સ પ્રમાણિત કરાવવા દિલ્હી મોકલાવામાંથી મુક્તિ મળી જશે. તેમને આ ડોકયુમેન્ટસ અમદાવાદ સ્થિત રિજનલ પાસપોર્ટ ઓફિસેથી જ પ્રમાણિત કરી આપવામાં...

એવરેસ્ટના શિખર પર પહોંચનારી વિશ્વની સૌપ્રથમ દિવ્યાંગ મહિલા તરીકેનો વિશ્વવિક્રમ સર્જનારી ભારતની અરુણિમા સિન્હાએ એન્ટાર્કટિકાના સૌથી ઉંચા શિખર-સેંટ વિન્સનને...

પાકિસ્તાન સરકાર દ્વારા ઉત્તર-પશ્ચિમ ક્ષેત્રમાં પેશાવર સ્થિત પંજ તીરથના પ્રાચીન હિન્દુ ધાર્મિક સ્થળને રાષ્ટ્રીય ધરોહર જાહેર કરવામાં આવી છે. પંજ તીરથ - એક પ્રાચીન સ્થળ છે, જળના પાંચ કુંડ છે. આ સાથે એક પૌરાણિક મંદિર અને ખજૂરનું વૃક્ષ પણ છે. હેરિટેજ...

વિવાદાસ્પદ નાગરિક (સુધારા) બિલને પાછું ખેંચી લેવા માટે કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહને સમજાવવાના પ્રયાસ બાદ આસામમાં ભાજપના નેતૃત્વ હેઠળના મોરચાવાળી સરકારના એક સહયોગી આસામ ગણપરિષદે ભાજપ સાથે સાતમીએ છેડો ફાડયો હતો. એજીપીના પ્રમુખ અને કૃષિ પ્રધાન...

સરદારના રાજકીય જીવનનો સૌથી પડકારયુક્ત સમય ૧૯૪૫થી ૧૯૫૦નો હતો. જેમાં વિભાજન, હિજરત, રાજ્યોનું વિલીનીકરણ અને કાયદો-વ્યવસ્થાની જાળવણી મુખ્ય રહ્યા તે વાત દેશવ્યાપી...

ફેશન પરસ્ત સ્ત્રીઓ પરિધાન બાબતે નીતનવા પ્રયોગો કરતી જોવા મળે છે. કોઈ પણ પ્રકારની જ્વેલરી સ્ત્રીઓને ખૂબ જ રોમાંચિત કરે છે. સોના ચાંદી જેવી ધાતુ ઉપરાંત ઇમિટેશન...