
લફબરોઃ અપરાધ સામે લડતી ચેરિટી સંસ્થા ક્રાઈમસ્ટોપર્સ દ્વારા તહેવારોની મોસમમાં લોકોને વધુપડતા શરાબપાનના જોખમથી સાવધાન કરાઈ રહ્યા છે. સંસ્થાના ઈસ્ટ મિડલેન્ડ્સ...
લફબરોઃ અપરાધ સામે લડતી ચેરિટી સંસ્થા ક્રાઈમસ્ટોપર્સ દ્વારા તહેવારોની મોસમમાં લોકોને વધુપડતા શરાબપાનના જોખમથી સાવધાન કરાઈ રહ્યા છે. સંસ્થાના ઈસ્ટ મિડલેન્ડ્સ...
'સર્વિસીસ ફોર NRI લિમિટેડ' દ્વારા ગુજરાતની પ્રાઈમ પ્રોપર્ટીઝને પ્રદર્શિત કરતા વિશિષ્ટ કાર્યક્રમ ‘ગુજરાત રીઅલ એસ્ટેટ ડેસ્ટિનેશન-૨૦૧૫’નું આયોજન સર્વિસીસ ફોર NRI લિમિટેડ, ગ્રાઉન્ડ ફ્લોર, સર્વન્ટિસ હાઉસ, ૫-૯ હેડસ્ટોન રોડ, હેરો, HA1 1PD ખાતે તા. ૨૪...
પહેલાં પ્રવાસી ભારતીય દિવસ પર્વે વિદેશવાસી ભારતીયોનો મેળાવડો અને પછી વાઇબ્રન્ટ ગુજરાતમાં મૂડીરોકાણકારોનો મેળો. ગુજરાતના યજમાનપદે બે ઝાકઝમાળભર્યા વૈશ્વિક મેળાવડા યોજાયા. આ માહોલમાં સહુ કોઇની નજર ગુજરાત પર હોય તેમાં નવાઇ નહોતી, પણ તેના કેન્દ્રમાં...
અમદાવાદઃ અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદીનું લાંબી માંદગી બાદ ૭૭ વર્ષની વયે ૪ જાન્યુઆરીએ મુંબઈમાં નિધન થયું છે. ગુજરાતી તખ્તાને ગજવતા, ગુજરાતી ફિલ્મો અને...
વિશ્વભરમાં શાંતિ-સૌહાર્દ-સહિષ્ણુતાના સમર્થકો ભલે બહુમતીમાં હોય, પણ કટ્ટરવાદી માનસિકતા ધરાવતો એક લઘુમતી વર્ગ એવો પણ છે જે ધર્મના ઓઠાં તળે દુનિયાભરમાં નિર્દોષોના લોહીની નદી વહાવી રહ્યો છે. પેરિસમાં કાર્ટૂન મેગેઝિન ‘ચાર્લી હેબ્દો’ના કાર્યાલય પર...
રાજકોટઃ રાજકોટ અને દિલ્હી વચ્ચે લાંબા સમયથી વિમાની સેવાની જે માંગ હતી તેનો હવે સૈધ્ધાંતિક અને પ્રાયોગિક સ્વીકાર થઈ ગયો છે. જો કોઈ અડચણ નહીં આવે તો સંભવત: ૧૪ જાન્યુઆરી અથવા ૨૬મી જાન્યુઆરીએ રાજકોટ દિલ્હી વચ્ચે વિમાની સેવા શરૂ થશે.
જામનગરઃ શ્રી નવતનપુરીધામ ખીજડા મંદિરના આચાર્ય કૃષ્ણમણિજી મહારાજના ૫૧માં વર્ષમાં પ્રવેશ પ્રસંગે ચાલી રહેલા સુવર્ણ મહોત્સવ દરમિયાન આ એક જ સ્થળે એક સાથે ૧૧૧૧ કિલો દહીં તૈયાર કરી પ્રસ્તુત કરાયું હતું.
કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ જિલ્લા પંચાયતના પ્રમુખ શશીકાન્ત માવજી તાજેતરમાં યુકેની મુલાકાતે હતા.
હિંમતનગર: ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા વર્ષ અગાઉ સાબરકાંઠા જિલ્લાના આકોદરા ગામે રાજયની સૌ પ્રથમ પશુ હોસ્ટેલ બનાવ્યા બાદ ડિજીટલ ઇન્ડીયા અંતર્ગત આકોદરા ગામને ભારતનું સર્વ પ્રથમ ડિજિટલ ગામ જાહેર કર્યું છે.
એમ. એસ.યુનિવર્સિટીના ચાન્સેલર તેમ જ વડોદરાના રાજવી પરિવારના સભ્ય ડો.મૃણાલિનીદેવી પુઆરનું ૩૧ ડિસેમ્બરે મોડી રાતે અવસાન થયું હતું.