Search Results

Search Gujarat Samachar

અમદાવાદઃ વર્ષ ૨૦૦૨ના ગોધરાકાંડ બાદ ગુજરાતમાં ફાટી નીકળેલા કોમી તોફાનો દરમિયાન ત્રણ બ્રિટિશ નાગરિકોની હત્યાના અતિ સંવેદનશીલ કેસના ટ્રાયલમાં ફરિયાદ પક્ષે દલીલો કરી હતી કે, હાઈવે પર જ્યારે કોઈપણ નાગરિક મુસાફર વાહનમાં મુસાફરી કરી રહ્યા હોય અને તેવા...

નવી દિલ્હીઃ વિદેશમાં વસતા ભારતીયોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક ભેટ આપવાની તૈયારી કરી રહ્યા છે. સરકાર NRIના નોન-રિપેટ્રિયેબલ (રોકડમાં રૂપાંતરિત કરીને વતન ન મોકલી શકાય તેવી એસેટ) રોકાણને સ્થાનિક રહીશોના ઇન્વેસ્ટમેન્ટની જેમ ગણશે. એટલે કે, વિદેશથી...

ગાંધીનગરઃ સાતમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટનો પ્રારંભ અહીંના મહાત્મા મંદિરમાં ૧૧ જાન્યુઆરીએ થશે. જેનું ઉદ્ધાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરશે. 

ગાંધીનગરઃ શહેરના મહાત્મા મંદિર ખાતે ૧૩મા પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીનો પ્રારંભ બુધવારથી થઇ રહ્યો છે. મહાત્મા ગાંધીના દક્ષિણ આફ્રિકાથી સ્વદેશાગમનને ૧૦૦...

ગાંધીનગરઃ અમદાવાદ-લંડનની સીધી ફ્લાઇટ ચાલુ કરવા માટે લંડન અને અમદાવાદમાં બનાવવામાં આવેલી ઓલ પાર્ટી કમીટી ફોર ડાયરેક્ટ ફ્લાઇટ તરફથી છેલ્લા બે મહિના ઉપરાંતથી...

આપણા શાસ્ત્રોમાં અને ધર્મમાં દાનનો ખૂબ જ મહિમા છે. એટલે જ તો દરેક વાર તહેવારે કે પછી પારિવારીક પ્રસંગોએ દાન કરવા માટે શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે....

નવી દિલ્હીઃ સમગ્ર દેશ-દુનિયાનું ધ્યાન ખેંચે તેવો વાઇબ્રન્ટ મહોત્સવ યોજવા એક તરફ ગાંધીનગરમાં તડામાર તૈયારીઓ થઇ રહી છે ત્યારે બીજી બાજુ પોરબંદરથી ૩૬૫ કિ.મી. દૂર દરિયામાં ૩૧ ડિસેમ્બરે મધ્યરાત્રિએ ઘટેલી ચોંકાવનારી ઘટનાએ સુરક્ષા એજન્સીઓનાં શ્વાસ...

૧૧-૧૨ જાન્યુઆરીએ ગાંધીનગરમાં યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત સમિટને આકર્ષક બનાવવા વિવિધ ટેબ્લોઝ મુકવામાં આવી રહ્યા છે. જેમાં સેક્ટર ૧૭નાં એક્ઝિબિશન ઝોનમાં સરદાર પટેલની સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું અદલ ૧૮ ફૂટ ઊંચુ મિની સ્ટેચ્યૂ ઓફ યુનિટી દિલ્હીનાં નોઇડામાં તૈયાર કરી ખાસ વાહન મારફતે ગાંધીનગર લાવવામાં આવ્યું છે.

ગાંધીનગરઃ ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ દ્વારા આ વખતના વાઇબ્રન્ટ સમિટમાં વિક્રમી સમજૂતી કરાર કરવાનો લક્ષ્યાંક સિદ્ધ કરવા માટે ૨૦,૦૦૦ જેટલા કરાર કરવામાં આવશે....

ગુજરાત સરકાર આ વખતે અગાઉની જેમ રાજ્યબહાર દિલ્હી-મુંબઇ ખાતે પતંગોત્સવ નહીં યોજે, તેમ ઉલ્લેખતા ઉદ્યોગપ્રધાન સૌરભ પટેલે જાહેર કર્યું છે કે, આ વેળા ૨૭મા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં ૨૯ દેશોના ૧૫૦ વિદેશી પતંગબાજો તથા ગુજરાત સહિત ૧૦ રાજ્યોના ૨૨૮ પતંગબાજો...

અમદાવાદઃ શહેરના છેવાડાના નરોડા-કઠવાડા રોડ પર દાસ્તાન ફાર્મ ખાતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની ત્રિદિવસીય કાર્યકર્તા શિબિરનું ગત રવિવારે સમાપન થયું હતું.